SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ આપણાં જ હિ તવારીખની તેજછાયા ૩૪૧ દીક્ષા બાદ મુનિશ્રી જશવિજયજી જ્ઞાનસાધનામાં લયલીન બની ગયા. સંયમજીવનની ક્રિયા કરવામાં એકતાન બની, ગુર્વાજ્ઞાનું પાલન-વિનયાદિ ગુણ સાધવામાં ઉત્સુક બની, અન્ય મુનિરાજો માટે એક આદર્શરૂપ બન્યા. સંયમયાત્રામાં પ્રગતિ કરતા રહ્યા. યોગ્યતા પ્રમાણે સં. ૧૯૯૫માં ગણિ–પંન્યાસપદ, સં. ૨૦૦૪માં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૦પમાં આચાર્યપદે આરૂઢ થઈ આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીની સંયમસાધનામાં તેમ જ શાસનપ્રભાવનામાં પણ અગ્રેસર રહ્યા. તેઓશ્રીએ મહારાષ્ટ્ર અને ખાનદેશમાં વિચરી ત્યાંની પ્રજામાં ધર્મશ્રદ્ધાનું અદ્ભુત સિંચન કર્યું. અનંતા ઉપકાર કર્યા, જે મહારાષ્ટ્ર કદી વીસરે તેમ નથી. મહારાષ્ટ્રમાં તેઓ મહારાષ્ટ્ર કેસરી' તરીકે જ ઓળખાતા રહ્યા. પૂ. આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજનું સ્થાન વિશિષ્ટ હતું. સરળતા, સૌમ્યતા, ઔદાર્ય અને વૈર્યના ધારક યોગીરાજ પૂ. આચાર્યશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મ. વિરલ વિભૂતિ પૂજ્ય આચાર્યશ્રી શાંતિવિમલસૂરિજી મહારાજનો જન્મ સં. ૧૯૫૯ના ભાદરવા સુદ પાંચમે રાજસ્થાનના ઐતિહાસિક જાલોર જિલ્લાના જેતૂનગરમાં થયો (૧) વિમલગચ્છના પ.પૂ. વડીલ ગુરુદેવ પૂ.પં.શ્રી હિંમત હતો. તેમના પિતાનું નામ માલદેવજી અને માતાનું નામ વિમલજી મ.સા. (૨) પૂ.આ.દેવ શ્રીમદ્ શાંતિવિમલસૂરીશ્વરજી યમુનાદેવી હતું. તેઓ ધર્મપરાયણ, ભદ્રપરિણામી હતાં. તેમને મ.સા. (૩) તપસ્વી યોગીરાજ નરેન્દ્રવિમલજી સરકાર મહારાજ ધર્માદેવી, ઉમાશંકર અને ક્ષેમચંદ્ર નામે ત્રણ સંતાનો હતાં. એ (૪) વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મ.સા. સંતાનોના આનંદકિલ્લોલથી તેમનું ઘર ભર્યું-ભર્યું હતું, એવામાં કુદરતની કોઈ અકળ લીલા કે પિતા માલદેવજી અને માતા ત્રીજા અને સૌથી નાના સંતાન ક્ષેમચંદ્ર યતિશ્રી પાસે યમનાદેવી થોડા દિવસના અંતરે જ એકાએક સ્વર્ગવાસી બન્યાં. આવ્યા ત્યારે તેમની વય માંડ સાત વર્ષની હતી. નાની વય હોવા પરિણામે ત્રણે સંતાનો નિરાધાર થઈ ગયાં. આ વાતની જાણ છતાં તેમની બુદ્ધિપ્રતિભા અદ્ભુત હતી. ગુરુદેવ તેમને જેટલો નજીકના આજોદર ગામમાં બિરાજતા યતિવર્ય શ્રી પાઠ આપતા તે સાંજ સુધીમાં સંપૂર્ણ તૈયાર કરી લેતા અને જાણે લક્ષ્મીવિજયજીને થઈ. શ્રી લાલવિજયજીના બીજા નામે પણ ઘણાં વર્ષોથી આવડતો હોય તેમ બીજી સવારે યતિજીને ઓળખાતા આ યતિવર્યશ્રી અદ્દભુત પ્રભાવશાળી હતા. પોતે સંભળાવતા. આ યુતિવર્યના બીજા એક શિષ્ય યતિશ્રી કરેલ વિશિષ્ટ સાધનાઓને કારણે રાજસ્થાનમાં એમની ખ્યાતિ રાજવિજયજી હતા. તેઓ ગુરુશ્રીની મૂળ ગાદી જ્યાં હતી તે સમર્થ ચમત્કારી મહાત્મા' તરીકે હતી. આ યતિશ્રી સાથે શ્રી ચાંદરાઈ ગામમાં રહેતા હતા. ક્ષેમચંદ્રની વય નાની હોવાથી તેના માલદેવજીને ઘનિષ્ઠ સંપર્ક હતો. આથી યતિશ્રીએ ત્રણે બાળકોને મનને આનંદ થાય, નવું નવું જોવા-જાણવા મળે અને એ બહાને પોતાને ત્યાં બોલાવી લીધાં. એમની બધી જવાબદારી પોતાની હરવા-ફરવા મળે એવા આશયથી શ્રી લક્ષ્મીવિજયજીએ ઉપર લઈ લીધી. આમ, કેટલોક સમય વીતતાં શ્રી માલદેવજીની ક્ષેમચંદ્રને ચાંદરાઈ મોકલ્યા. ત્યાં પણ કેટલોક સમય રહીને પુત્રી ધર્માદેવીને તેના મામાં પોતાની સાથે પોતાના ઘેર લઈ ગયા, ક્ષેમચંદ્ર અધ્યયનમાં પ્રવૃત્ત રહ્યા. આ સમય દરમિયાન તેમણે ઉમાશંકરને તીર્થયાત્રાની ભાવના થતાં તેઓ તીર્થયાત્રાએ ગયા પ્રતિક્રમણનાં સૂત્રો અને જીવવિચારાદિ પ્રકરણોનો અભ્યાસ પૂર્ણ અને ક્ષેમચંદ યતિવર્ય પાસે રહ્યા. કર્યો અને ધીરે ધીરે યતિશ્રીની કૃપાના બળે સંસ્કૃત ભાષાનો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy