SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૩૩૫ છે. નૂતન જિનમંદિરોની પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન તપ, પાસે અભ્યાસ માટે મૂક્યા. સ્વાધ્યાયરત અને ત્યાગવૈરાગ્યની ઉધાપનની હારમાળા સર્જી છે. પૂજ્યશ્રીની શાસનસેવાથી મૂર્તિ સમા પૂ. પંન્યાસ મ. પાસે અભ્યાસ કરતાં કરતાં નગીનદાસને પ્રભાવિત થઈ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૧-ને શુભ દિને માત્ર જ્ઞાન જ નહીં, સાથોસાથ ઊછળતો વૈરાગ્ય પણ મળ્યો. ખુડાલા (રાજસ્થાન) મુકામે આચાર્ય પદથી અલંકૃત કરવામાં સર્વવિરતિનો જોરદાર રાગ મળ્યો. સંયમના મનોરથ અદમ્ય બની આવ્યા. તે ધન્ય પ્રસંગે કામળીની બોલી ૨ લાખ ૩૧ હજારની રહ્યા. તેમણે પિતાશ્રીને ખંભાત બોલાવ્યા. દીક્ષા અપાવવા વિનંતી થઈ. એવા એ સંગઠનપ્રેમી સૂરિવરનું મહાન કાર્ય ઉત્તરોત્તર કરી અને ચારિત્ર ન મળે ત્યાં સુધી વર્ધમાનતપ ચાલુ રાખવાનો વિકાસમાન થાઓ અને એ માટે પૂજ્યશ્રી સુંદર સ્વાથ્ય પ્રાપ્ત પોતાનો મનોરથ જણાવ્યો. પૂ. પંન્યાસજી મહારાજમાં મુમુક્ષુની કરી અવિરત પ્રવૃત્તિશીલ રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં યોગ્ય પરખ હતી. તેઓશ્રીએ પણ બાબુભાઈને કહ્યું કે “આ ચરણે વંદન! વિરાગી આત્માને સર્વવિરતિ અપાવવામાં તમે જેટલું મોડું કરશો સૌજન્ય : શ્રી નિત્યચંદ્ર દર્શન જૈન ધર્મશાળા પાલીતાણા એટલું તમને પાપ લાગશે, માટે વિલંબ કરવા જેવો નથી. બીજી ૫.પૂ. આચાર્યશ્રી વિજય વાત એ છે કે મારા શિષ્ય તરીકે એને દીક્ષા આપવાની મારી ઇચ્છા નથી. મારું કામ ભણાવવાનું હતું, જે મેં પૂરું કર્યું છે. તમારે નરચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ એને જ્યાં દીક્ષા અપાવવી હોય ત્યાં લઈ જાવ અને એને જલ્દી સંયમનિષ્ઠ મહા તપસ્વી પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી અવિરતિના બંધનમાંથી મુક્ત કરો. બાબુભાઈ! મારી વાતમાં ગણિવર્ય સં. ૨૦૧૧ની સાલમાં ખંભાત મુકામે ચાતુર્માસ તમને કંઈકે અતિશયોક્તિ લાગતી હોય તો તમે એના ત્યાગબિરાજમાન હતા. હળવદનિવાસી સુશ્રાવક દીપચંદભાઈ વૈરાગ્યાદિની ખાતરી પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી જેવા યોગ્ય (બાબુભાઈએ પોતાના નાના પુત્ર નગીનદાસને પૂ. પંન્યાસજી મહાત્મા પાસે લઈ જઈને કરી શકો છો.” ત્યારબાદ બાબુભાઈએ નગીનદાસને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે મૂક્યા. તેઓશ્રીએ પણ એ જ અભિપ્રાય આપ્યો. બાબુભાઈએ નગીનને પૂછ્યું, “તારે કોની પાસે દીક્ષા લેવી છે?” નગીને કહ્યું, “તમે જ્યાં અપાવો ત્યાં.” પણ પછી તો પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. ભવ્યાત્મા નગીનભાઈ સંયમ અંગીકાર કરતાં પહેલાં સિદ્ધગિરિની યાત્રાએ ગયા. તેમના કુટુંબી રમણિકભાઈ (આયંબિલ ભવનના મુનીમ) ને ત્યાં ઊતર્યા. રમણિકભાઈએ નગીનને દીક્ષા ન લેવા ઘણું સમજાવ્યા. સાધુ સમુદાયમાં ક્વચિત બનતાં અનિચ્છનીય તત્ત્વો ઉઘાડાં કર્યા. નગીને બધું સ્થિતપ્રજ્ઞ જેમ સાંભળી લીધું. પોતાના કહેવાથી કશી જ અસર નહીં થાય એમ જાણીને અંતે રમણિકલાલે પૂછ્યું, “તમે કોની પાસે દીક્ષા લેવાના છો?” ત્યારે નગીનભાઈએ મૌન તોડ્યું અને પોતાના પૂજનીય ગુરુદેવશ્રીનું નામ લીધું. આ પુણ્યપુરુષનું નામ સાંભળતાં જ રમણિકભાઈની વાણીએ વળાંક લીધો. તેઓશ્રી પાસે દીક્ષા લેવી હોય તો ખુશીથી લો. તેઓશ્રી तस्मै श्री गुरवे नमः મહાતપસ્વી અને નિર્મલ સંવમી મહાત્મા છે. નગીને કહ્યું કે, “સમુદાય ઉત્તમ છે; માટે જ મેં તેઓશ્રીને પસંદ કર્યા છે.” આ સર્વ પૂ. પંન્યાસજી મહારાજના ઉત્કૃષ્ટ સંયમજીવનનાં સર્વોત્તમ (૧) સ્વ. પૂજ્ય પંન્યાસ શ્રી કાંતિવિજયજી મ.સા. દૃષ્ટાંતો છે. (૨) પૂ. આચાર્ય દેવ શ્રી નરચંદ્રસૂરીશ્વરજી મ.સા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy