SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ચતુર્વિધ સંઘ નિuહી ભદ્રપરિણામી સંવરબો સર્વસંસારના ત્યાગસહિત ઉગ્ર સંયમચર્યાઓના પાલન દ્વારા કાયા સુધીનાં તમામ પાત્રો પરની મમતા ઓગાળ્યા પછી પણ અહંની મમતા ઓગાળવાનું કાર્ય અતિ દુષ્કર છે. માન-મોભો અને પદ-પ્રતિષ્ઠાથી પર બનીને નિસ્પૃહપણે આત્મસાધનામાં રત રહેનારા ભદ્રપરિણામી સરળતા અને સૌમ્યતાથી શોભતા સંતજનો વિશેષ માનનીય અને પૂજનીય છે. ઊંડા ગ્રામ્યવિસ્તારોમાં કે રાજસ્થાન આદિ દૂરના પ્રદેશોમાં અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે નિર્મળ અને સુવિશુદ્ધ સંયમયાત્રાના પાલન સાથે આંતરખોજમાં ગરકાવ બનેલા આ મહાત્માઓ આતમમસ્તીમાં મહાલતા હોય છે. માન અને અપમાનના ભેદોને ભૂંસી નાખી ઊંચી આધ્યાત્મિક સ્થિતિને પામેલા આવા પુણ્યપ્રભાવી મહાત્માઓ આજના આ વિષમકાળમાં પણ જૈન સંધના પરમ વૈભવસમાં શોભી રહ્યા છે. જૈનશાસનના પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ : વર્ષની ભરયુવાન વયે પૂર્ણ વૈરાગ્ય સાથે, સંસારના સ્નેહકૃતોપાસનાના અખંડ ઉપાસક : સંબંધોનો ત્યાગ કરી સં. ૧૯૫૨ના અષાઢ સુદ ૧૩ના શુભ દિને શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની છત્રછાયામાં, ચંચળ લક્ષ્મીનો પરમારાધ્ય પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવી સદુપયોગ કરવા માટે હાથીની અંબાડીએ બેસી વર્ષીદાન દેતાં, પૂ. પંન્યાસ શ્રી ધર્મવિજયજી ગણિવર્ય ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ધરમચંદમાંથી ત્યાગી બનેલા (ડહેલાવાળા) મહાનુભાવે સંયમજીવનમાં મુનિ શ્રી ધર્મવિજયજી નામ ધારણ કરી, પ્રભુશ્રી મહાવીર સ્વામીના શાસનની ધર્મધ્વજાને ઉન્નત મહાપુરુષોની સ્વર્ણશૃંખલામાં પૂજ્ય પંન્યાસજી શ્રી રાખવાના શ્રેષ્ઠ પુરુષાર્થ રૂપે જ્ઞાન–ધ્યાન અને તપ-ત્યાગ માટેની ધર્મવિજયજી મહારાજનું નામ વર્ષોથી શુક્રતારકની જેમ ચમકી સાધનાનાં મંડાણ કર્યા. રહ્યું છે. પૂજ્યશ્રીએ સં. ૧૯૩૩ના પોષ વદ ૧૪ના દિવસે વાત્સલ્યમૂર્તિ પિતા માયાચંદભાઈની શીતળ છાયામાં શીલાદિ જીવનશિલ્પી રૂપે પ્રકૃષ્ટ પ્રતિભાવંત પૂ. પંન્યાસજી શ્રી સંસ્કારોથી સુશોભિત માતા મીરાંતબાઈની કુક્ષિએ જન્મ ધારણ મોહનવિજયજી મહારાજને સ્વીકાર્યા બાદ, અતૃપ્ત હૈયે અખંડ કરી થરા ગામને અલંકૃત બનાવ્યું હતું. પુત્રનાં લક્ષણ પારણામાં મૃતોપાસનામાં લીન એવા મુનિશ્રી ધર્મવિજયજી ઘણા ટૂંકા એ ન્યાયે, ભવિષ્યમાં ધર્મધ્વજને ધારણ કરવાનો સંકેત જ રહે સમયમાં ઉત્કૃષ્ટ વિદ્વાન અને ઉચ્ચ સંયમી આત્મા તરીકે તેમ, સ્નેહઘેલાં માતાપિતાએ પુત્રનું નામ ધરમચંદ પાડ્યું. જૈનશાસનમાં તેજસ્વી હીરા સમાન ચમકવા લાગ્યા. સંયમદાતા બાલ્યવયથી પૂર્વના ક્ષયોપશમ અને સતેજ બુદ્ધિના પ્રભાવે ઉત્કૃષ્ટ ત્યાગ-વૈરાગ્યના રંગોથી રંગાયેલા મુનિશ્રીની આદર્શ વ્યવસાય કેળવણી મેળવ્યા બાદ ધરમચંદને નન્ય ગીત પ્રતિભાથી આકર્ષાયેલા અનેક મહાત્માઓ સંયમમાર્ગના પથિક સંગીતનો અનોખો શોખ જાગ્યો. તેમને શીલવતી કન્યા સાથે બન્યા. તેમના મુખ્ય શિષ્યોમાં પૂ. મુનિશ્રી ચમનવિજયજી, લગ્નગ્રંથિથી જોડી દીધા. સાંસારિક જવાબદારીઓ વધવા છતાં મુનિશ્રી ચારિત્રવિજયજી, મુનિશ્રી સુરેન્દ્રવિજયજી અને મુનિશ્રી નાટકો જોવાનો શોખ ટકી રહ્યો. ભર્તુહરિના સંસારત્યાગનો ખેલ અશોકવિજયજી મહારાજની ગણના થતી. બીજના ચંદ્રની જેમ જોયા પછી ભાઈશ્રી ધરમચંદનું અંતઃકરણ સંસારના રંગરાગથી આગળ વધેલા મુનિશ્રી ધર્મવિજયજી મહારાજને અનેક સંઘોએ છૂટવા અને વૈરાગ્યના રંગે રંગાવા જાગૃત બન્યું. દીપકની તથા સમુદાયના સાધુભગવંતોએ અત્યંત આગ્રહ સાથે જ્યોતને વધુ દિવેલ મળતાં તેના પ્રકાશમાં વધારો થાય તેમ, સં. ૧૯૬૨માં મહામહોત્સવપૂર્વક ડહેલાના ઉપાશ્રયે પંન્યાસ અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયની પાટ પરંપરાના મુખ્ય નાયક પૂ. પદથી વિભૂષિત કર્યા. સામુદાયિક ઉત્તરદાયિત્વ પૂર્ણ કરવા અંગે પંન્યાસજી શ્રી મોહનવિજયજી મહારાજનો પરિચય થતાં પંન્યાસ પદની સ્વીકૃતિ બાદ પરમેષ્ઠીના ત્રીજા પદ આચાર્ય પદ ધરમચંદની વૈરાગ્યજ્યોત વધુ પ્રકાશિત બની. પરિણામે ૧૯ પર બિરાજમાન કરવામાં ડહેલાના ઉપાશ્રયના શ્રીસંઘનો અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy