SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ચતુર્વિધ સંઘ - વિમલગચ્છના તેજસ્વી રત્ન : વિમલગચ્છનાયક - પરમ પૂજ્ય આચાર્યશ્રી પ્રધુમ્નવિમલસૂરિજી મહારાજ રાજસ્થાનના જાલોર જિલ્લામાં સ્થિત ઇતિહાસપ્રસિદ્ધ અનેક વિદ્વાન મહાપુરુષોની જન્મભૂમિ-ભીનમાલ, જે ઇતિહાસમાં શ્રીમાલ અને ફૂલમાલના નામથી વિખ્યાત છે, તેની નજીક જેતુ નામનું સુંદર ગામ છે. આ જેતુ નગરમાં પરમ શૈવઉપાસક ધર્મનિષ્ઠ રાજપુરોહિત પિતાશ્રી ઉકચંદજી અને માતાશ્રી દિવાળીબહેનના ચતુર્થ પુત્રરત્નના રૂપમાં બાળક પ્રભુએ જન્મ લીધો, જેઓ પાંચ વર્ષની નાની વયે જ પૂ. યોગીરાજ સિદ્ધપુરુષ ગુરુદેવ શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં પૂ ગુરુદેવશ્રીના માનસપુત્રના રૂપમાં આધ્યાત્મિક અને દૈવી શક્તિથી સંપન્ન પ્રખર પ્રજ્ઞાવંત વિમલગણાધીશ શ્રી પ્રદ્યુમ્નવિમલજીના નામે આપણા વંદનીય છે. તેઓશ્રીનો જન્મ તા. ૯-૧૨-૬૪ને દિવસે જેતુ નગરમાં થયો. તેઓશ્રીનું જન્મ (૧) વિમલગચ્છના પ.પૂ. વડીલ ગુરૂદેવ પૂ.પં.શ્રી હિંમત વિમલજી મ.સા. નામ પ્રભુ હતું. પ્રભુની વય નાની હતી, પણ પૂ. આ. શ્રી (૨) પૂ.આ.દેવ શ્રીમદ શાંતિવિમલ સૂરીશ્વરજી મ.સા. શાંતિવિમલસૂરિજી મહારાજની દિવ્યદૃષ્ટિ ભવિષ્ય તરફ હતી. (૩) તપસ્વી યોગીરાજ નરેન્દ્રવિમલજી સરકાર મહારાજ (૪) વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મ.સા. તેઓશ્રી આ નાનકડા અંકુરમાં છુપાયેલા વિશાળ વટવૃક્ષને સાક્ષાત્ જોઈ રહ્યા હતા. અજ્ઞાત પ્રેરણાની ફુરણા થતાં જ પૂ. સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષાની પ્રશિષ્ટ કૃતિઓ ગુરુદેવે બાળક પ્રભુના પિતાશ્રીને પોતાના હૃદયની વાત કરી | ‘મેઘદૂત', અભિજ્ઞાન શાંકુતલ’, ‘કાદમ્બરી’ આદિનું અધ્યયન કે, “આપના કુળદીપકને મારા સાનિધ્યમાં રાખવાનો સમય કર્યું. વ્યાકરણ અને જ્યોતિષ જેવાં શાસ્ત્રોમાં પારંગતતા પ્રાપ્ત આવી પહોંચ્યો છે. હવે એને શુભ મુહૂર્તમાં દીક્ષા પ્રદાન કરવાની કરી. તદુપરાંત, વક્નત્વકળા અને લેખનકળામાં પણ કૌશલ પ્રાપ્ત અનુમતિ આપી પુણ્યોપાર્જનનો લાભ લ્યો !” માતાપિતાએ કર્યું. આમ, નાની ઉંમરમાં સંયમજીવનને શોભાવે તેવી સિદ્ધિ ભવિષ્યવેત્તા ગુરુદેવશ્રીના શ્રીમુખે પોતાના પ્રિય બાળક પ્રભુના પ્રાપ્ત કરી. વર્તમાનમાં વિમલશાખાના શ્રમણભગવંતોમાં આત્મકલ્યાણના પાવન પંથની વાત સાંભળી, એ પ્રમાણે કરવાનો નાયકપદ પૂજ્ય મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ શોભાવી દઢ સંકલ્પ કર્યો. માત્ર અગિયાર વર્ષની ઉંમરે, સં. ૨૦૩૨ના રહ્યા છે. માત્ર ૧ વર્ષની ઉંમરે સંયમ સ્વીકારી, ૧૮ વર્ષની માગશર સુદ ૪ના દિવસે, પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરીજી વયે ગચ્છાધિપતિ બની, ૨૬ વર્ષની વયે પંન્યાસ પદથી અલંકૃત મહારાજના વરદ હસ્તે બાળક પ્રભુને શત્રુંજય મહાતીર્થની થયેલા આ તેજસ્વી સાધુવર દાદાગુરુશ્રી શાંતિવિમલસૂરિજી પુણ્યભૂમિમાં, ‘હિંમતવિહાર’ના વિશાળ પ્રાંગણમાં, ચતુર્વિધ મહારાજ અને ગુરુદેવશ્રી દેવવિમલજી મહારાજની છત્રછાયામાં સંઘની વિશાળ ઉપસ્થિતિમાં, મહામહોત્સવપૂર્વક દીક્ષા પ્રદાન રહીને, જ્ઞાનોપાસનામાં અત્યંત વિકાસમાન રહીને, વિવિધ કરવામાં આવી. પૂ. ગુરુદેવે શ્રી પ્રદ્યુમ્નવિમલજી નામે ઘોષિત શાસનપ્રભાવનામાં સંલગ્ન રહ્યા છે. પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા, કર્યા. નવદીક્ષિત મુનિરાજની વડી દીક્ષા શત્રુંજય મહાતીર્થમાં જ ઉદ્યાપન, વિવિધ અનુષ્ઠાનો આદિ અનેક કાર્યો સુસમ્પન્ન થયાં સં. ૨૦૩૨ના વૈશાખ સુદ ૬ને દિવસે થઈ.. છે. પૂજ્યશ્રીની નિશ્રામાં મહાન ધર્મકાર્યો સુસમ્પન્ન બનતાં રહો મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજે દીક્ષા પછી પૂજ્ય એવી મનોકામના સાથે, પૂજ્યશ્રી એ મહાન કાર્યો સમ્પન્ન કરવા ગુરુદેવની નિશ્રામાં જૈનદર્શનનાં વિવિધ ગ્રંથો અને શાસ્ત્રોનો નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરો એવી શાસનદેવને હાર્દિક અભ્યર્થના વિધિવત અભ્યાસ કર્યો. તેઓશ્રીએ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી. સાથે, પૂજયશ્રીના ચરણારવિદમાં કોટિ કોટિ વંદના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy