SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ તવારીખની તેજછાયા મહાતીર્થની, વળી અમદાવાદ-ઓગણેજમાં શ્રી પંચજિનેશ્વર આચાર્ય પદ : વિ.સં. ૨૦૩૩, વૈશાખ સુદ-૩, મકડા, કૈવલ્યધામ મહાતીર્થોમાં મહામહોત્સવોપૂર્વક ભવ્ય અંજન- કચ્છ. શલાકા-પ્રતિષ્ઠા-દીક્ષાઓ વગેરે કાર્યક્રમો થયેલ છે. ગચ્છસુકાન : વિ.સં. ૨૦૪૪, આસો સુદ-૨, જિનાલય પાલિતાણા ગિરિવિહારની જેમ જ ઓગણેજમાં પણ તીર્થ-કચ્છ સમુદાય-ગચ્છાદિના ભેદભાવ વિના શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ ગુરુદેવશ્રીનું નામ : અચલગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ. સંઘની અણમોલ સેવા-સુશ્રુષા સાથે બન્ને સ્થળે ફક્ત ૧ રૂ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. ટોકનમાં ભોજનશાળા પૂજ્યશ્રીની સત્રેરણાથી ચાલી રહી છે. માતા-પિતાનાં નામ : શ્રી સુંદરબાઈ અને શ્રી ધન્ય છે સાધર્મિક ભક્તિના રસિયા પૂજ્યશ્રીને! આ કાળ-ઝાળ ગણશીભાઈ. મોંઘવારીમાં કેવી ઉમદા ભક્તિ! આવાં આવાં અદ્વિતીય-અજોડ સંસારી નામ : શ્રી ગોવિંદભાઈ. સત્કાર્યો દ્વારા વિશ્વ પર શાસનપ્રભાવના કરતા પૂજ્યશ્રી વિવિધ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર : ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી, તપશ્ચર્યા, વિહાર, તપ-ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા પર “સ્વ” ની મુનિશ્રી પ્રેમસાગરજી, મુનિશ્રી હરિભદ્રસાગરજી, મુનિશ્રી ઉચ્ચતમ સાધના કરી રહ્યા છે, સાથે સાથે ભવ્યોનાં હૈયાંને હલાવી, દિલડાંને ડોલાવી, હૃદયને ભીંજવી, અજ્ઞાનીઓને રાજરત્નસાગરજી, મુનિશ્રી પ્રિયંકરસાગરજી, મુનિશ્રી શશાંકસાગરજી. આકર્ષી, આત્માઓને જગાડી, જગત ઉપર અનેક પ્રકારે ધારાબદ્ધ : નોની વૃષ્ટિ કરી રહ્યા છે. સંતોની સજ્જનતા, સાધુઓની સાધુતા અને તપસ્વીઓની ૧૬ વર્ષની વયથી માંડીને આજે ૭૦-૭૦ વર્ષની વય તેજસ્વિતા....આ ત્રણ કારણોએ ભારત દેશ વિશ્વના દેશોમાં મૂર્ધન્ય સ્થાને વિરાજે છે. ભારતની ધરા “ધર્મભૂમિ' અને સુધીનું સમગ્ર જીવન શાસનને સમર્પિત કરી, પ્રતિભાસંપન્ન તપોભૂમિ'નાં વિશેષણોથી વિલસે છે. એમાંય કચ્છની ધરતી તો પૂજ્યશ્રી કેસર સૂરિસમુદાયની ખાણના કોહિનૂર હીરા બની ધીંગી ધરા છે એ કમનીય પણ છે અને કામણગારિણી પણ છે. ચમકી રહ્યા છે. તેના પ્રકાશમાં આવનારના અંધકારને દૂર ફગાવી પ્રકાશિત કરી રહ્યા છે. ધન્ય છે જૈન શાસનની આ કચ્છનાં આ એ પ્રદેશ, જેમાં પર્વતોની લઘુ પંક્તિ અણમોલ સંપત્તિને! અદ્ભુત વિરલ વિભૂતિને! જૂનાગઢના ગરવા ગિરનારની સ્મૃતિને હૈયાની ધરતી પર આણી સૌજન્ય : શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ, ગિરિવિહાર-પાલીતાણા લાવે છે. એવા પ્રદેશમાં એ નખત્રાણા તાલુકો અને એનું એ પુરાણું છતાં રળિયામણું શ્રી કોટડા (રોહા) ગામ! ખાનપાનના ટેસ્ટ આ યુગની ફેશન છે, કોટડા (રોહા) ના કચ્છી વસા ઓસવાલ વંશના પાસડત્યારે કઠોર તપનું આચરણ જેમના જીવનનું લોશન ગોત્રીય ગણશીભાઈ ખીમશી ભદ્રપરિણામી અને ભાવનાશાળી છે, સળંગ ૩૨– ૩૨ વર્ષીતપના આરાધક, વ્યક્તિ હતા. એમનાં ધર્મપત્ની સુંદરબહેન ધર્મભાવના અને શીલ-સંસ્કારની સૌરભના કારણે ખરેખર સુંદર હતાં. વિ.સં. અચલગચ્છાધિપતિ તપસ્વીરત્ન ૧૯૮૮ના ભાદ્રપદ પૂર્ણિમાના પાવન દિને પૂનમના ચાંદ સમા પ.પૂ. આ. ભ. શ્રી પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્રરત્ન એ જ અચલગચ્છાધિપતિ ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. તપસ્વીરત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબ. જન્મ : વિ.સં. ૧૯૮૮, ભાદરવા સુદ-૧૫, કોટડા (રોહા) કચ્છ. માતાપિતાએ પોતાના આ વહાલસોયા આ પુત્રનું નામ દીક્ષા : વિ.સં. ૨૦૧૪, માગશર સુદ-૧૦, પાડ્યું ગોવિંદ. લાલવાડી-મુંબઈ. માતા-પિતાના બાલ્યકાળથી જ સુસંસ્કારોના કારણે પરમાત્માપ્રેમી થયા. વ્યાવહારિક સાત ધોરણનો અભ્યાસ કર્યો ઉપાધ્યાય પદ : વિ.સં. ૨૦૩૨, મહાવદ-૩, ત્યારબાદ આધ્યાત્મિક પંથે પ્રગતિ સાધવા માટે ધાર્મિક ભૂજનગર-કચ્છ. અભ્યાસમાં દત્તચિત્ત બન્યા, સાથે સ્વાધ્યાયમૂર્તિ સુસાધ્વીશ્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy