SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ AO.C OYC) 6) CO નિt, તવારીખની તેજછાયા ૩૦૭ કંઈક જુદા જ પ્રકારનો ભાવ અનુભવાતો. - શ્રી ૧૬ ના | પિતા ચૂનીલાલભાઈની ધાક જબરી હતી. આસપાસના પંથકમાં એમની હાક વાગતી. પણ એમનો આ પુત્ર! પુત્ર નામે વર્ધચંદ! દીક્ષા લેવાની રઢ લઈ બેઠો હતો! છેવટે એમનો સંકલ્પ સફળ થયો. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ત્રીજને દિવસે વર્ધચંદે સ્વયં સાધુનો વેશ ધારણ કરી લીધો. અઠ્ઠમ તપ હતો અને વિહાર કર્યો. ' પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના તેઓ વિનમ્ર શિષ્યરત્ન બન્યા અને મુનિ શ્રી સુબોધસાગર મહારાજ તરીકે ઘોષિત થયા. હવે તો હાથ લાગ્યો હતો એક જ માર્ગ, તપનો. એક જ માર્ગ, જ્ઞાનનો. સાધુ માટે તો સ્વાધ્યાય એ જ સૌથી મોટી કિંમતી ચીજ છે અને સ્વાધ્યાયમાં સહેજ પણ પ્રમાદ ન હોય. આળસ ત્યજે તે આગળ વધે. એમાં પાછું મળ્યું ગુરુવર્ય આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજનું પ્રોત્સાહન અને માર્ગદર્શન. તે પહેલા જ વર્ષે મુનિશ્રી સુબોધસાગરજીએ ચાતુર્માસ દરમ્યાન ચાર પ્રકરણ અને છ કર્મગ્રંથનો અભ્યાસ પૂર્ણ કર્યો. શાસ્ત્રો શીખવાં હોય તો સંસ્કૃતના જ્ઞાન વગર શી રીતે ચાલે? (૧) પ.પૂ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. ' એમણે તત્કાળ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. તેમના ચિત્તમાં (૨) પ.પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. ભ. શ્રી બુદ્ધિસાગરજી મ.સા.ની પંક્તિઓ ગુંજવા લાગી. (૩) પ.પૂ.આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. આ (૪) પ.પૂ. આ. શ્રી મનોહરકીતિસાગરસૂરીશ્વરજી મ.સા. પછી તો એમણે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત અને આગમોનો ઊંડો અભ્યાસ કર્યો. શિષ્યરત્નની એમનો તાપ સૂર્ય સમાન હતો પણ માતા જમનાબાઈ ઋજુ યોગ્યતા જાણીને સંવત ૨૦૧૦ના માગશર સુદ ત્રીજને દિવસે કોમળ હૃદયનાં શ્રાવિકા હતાં. તેઓ ધર્મકાર્યમાં સતત રત રહેતાં. જૂના ડીસા મુકામે પૂજ્યપાદ ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસ પદ પ્રદાન દેવદર્શન, વર્ષીતપ, આયંબિલની ઓળી, અઠ્ઠાઈ પણ કરતાં. કર્યું. પૂ. આ. શ્રી સુબોધસાગરજીએ અનેક ગામો અને નગરોમાં ગુરુભગવંતોને વંદન કરવા માટે નિયમિત જતાં. જમનાબાઈ પ્રાભાવિક ચાતુર્માસ કર્યો. અનેક સ્થળે પ્રાચીન જિનાલયોનો વર્ધચંદને પોતાની સાથે દેરાસર લઈ જતાં. તેઓ તપનાં જીર્ણોદ્ધાર કર્યો. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, છ'રીપાલિત અનુરાગી હતાં. માતાના સંસ્કાર પુત્ર વર્ધચંદ પર પડ્યા. દર સંઘો, શ્રી જિનભક્તિ મહોત્સવો તથા નૂતન જિનાલયોનાં નિર્માણ પૂનમે નાનકડો વર્ધચંદ માતાની સાથે ભીલડિયાજી તીર્થનાં દર્શન કરવા પણ જતો. ત્યાં જઈ એ ભાવથી ભક્તિ કરતો. માતાની જેમ પુત્ર વર્ધચંદ પણ સાધુભગવંતોની વૈયાવચ્ચ માટે સદાય શ્રી સુબોધસાગરજી મ.સા.ની વ્યાખ્યાન શૈલી અને ખડેપગે તૈયાર રહેતો.. છટાની સહુ મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. એમનો ઘોરગંભીર | વર્ધચંદને માતા પાસેથી બાલ્યવયે પ્રભુપ્રીતિના સંસ્કાર પહાડી અવાજ, વાત કે વિષયના ઊંડાણને સ્પર્શવાની એમની શૈલી સાચે જ પ્રશંસાને પાત્ર હતી.., સાંપડ્યા હતા. બાળપણે ઉપાશ્રયની દીવાલ પરની યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજની મોટી તસ્વીર જોતો વિજાપુર જ એમની જન્મભૂમિ અને એ જ એમની ત્યારે લાંબા સમય સુધી એની આંખ ત્યાંથી ખસી શકતી નહોતી. નિવણભૂમિ. ત્યાં એમની સમાધિ રચાઈ. કાળની થપાટથી જીર્ણ એ તસ્વીરને જોઈને વર્ધચંદનું અંતર ઝંકત બની જતું મનમાં બનેલ આ સમાધિમંદિરનો જીર્ણોદ્ધાર કરી જંગલમાં મંગલની કયો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy