SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ માણે ૨૮૮ ચતુર્વિધ સંઘ પરમ પૂજ્ય શાસનસમ્રાટ સૂરિચક્રવત, પ્રૌઢપ્રતાપી, મહારાજાધિરાજ, જેમની શીતળ છત્રછાયામાં અનેક ભવ્યાત્માઓ સંયમી થયા, અનેક વિદ્વાનો આચાર્યો બન્યા, સમકિત વધારે પ્રજ્વલિત બન્યું, મહુવાની ધરતી પર જન્મ્યા અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા, શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧૫ પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય વીતરાગશાસનની મહાન વિભૂતિ એ મારી પ.પૂ. આ.શ્રી વિજયનેમિસૂરિજી મ.સા. ધરતી ૪૨ અનેકવિધ શાસનપ્રભાવનાને લીધે વીસમી સદીના સૌથી વિદિવાળી સકત મોટા સૂરિચક્ર-ચક્રવર્તીનું માનભર્યું સ્થાન પામનાર પૂજ્યશ્રીનો જન્મ સૌરાષ્ટ્રની સાહસશ્રી ધરતી અને પ્રકૃતિથી પલ્લવિત મહુવા ધારા, (મધુમતી) નગરીમાં થયો હતો. ભાવનગર રાજ્યના એ તેમની શીતળ ગૌરવવંતા બંદરે શેઠ પદ્મા તારાના નામનો આંકડો ચાલતો. એ Oાણીમાં અનેક વંશના ધર્મપ્રેમી લક્ષ્મીચંદ દેવચંદ અને દિવાળીબાના ગૃહે સં. મામાનો ૧૯૨૯ના કારતક સુદ ૧ને દિવસે પૃનોતા પુત્ર “નેમચંદ’નો જન્મ એમી વરણ. થયો. ચુસ્ત ધર્મપાલનના આગ્રહી, સદાચારી તેમ જ સાદાઈ અને ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નેમચંદમાંથી મુનિશ્રી સંતોષના જીવનવ્રતને વરેલાં સંસ્કારી મા-બાપની શીતળ છાયા નેમવિજયજી બન્યા અને તે સાથે જ ગુરુસેવા, સંયમસાધના અને તથા ત્રણ બહેનો અને એક ભાઈના હેતભર્યા સહવાસ વચ્ચે જ્ઞાનોપાર્જનમાં એકનિષ્ઠ બની ગયા. નેમચંદનો ઉછેર થતો હતો. ખપજોગું વ્યાવહારિક શિક્ષણ લઈને સં. ૧૯૪૯માં વાત્સલ્યમૂર્તિ ગુરુદેવની શીળી છાયા ચૌદ વર્ષની વયે ધંધે વળગ્યા, પરંતુ તેમનો આત્મા કોઈપણ ગુમાવી. આથી પૂજ્યશ્રીના હૃદયને ઘણો આઘાત લાગ્યો, પરંતુ સાંસારિક પ્રવૃત્તિમાં રાજી થતો ન હતો. મૂળભૂત જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાન-તપની સહાયે અલ્પ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. ધર્મચિ અને જ્ઞાન-તપ માટે પ્રેરતી હતી. પરિણામે, ધંધો છોડીને ત્યાર બાદ, સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિના બળે અલ્પ સમયમાં અનેક વળી અભ્યાસ તરફ વળ્યા. એમાં ધાર્મિક અભ્યાસ પ્રત્યે વિશેષ શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું એટલું જ નહીં, જૈનદર્શનની સાથે રુચિ કેળવાતી ચાલી. પોતાની અદ્ભુત સ્મરણશક્તિ અને તીવ્ર અન્ય દર્શનો-સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત વગેરેનું પણ જ્ઞાન ધારણાશક્તિ દ્વારા વધુ પ્રોત્સાહિત થયા. પિતાશ્રીની અનુજ્ઞા સંપાદન કર્યું. તેમની આ જ્ઞાનલબ્ધિ અને તેનાથી સમૃદ્ધ મેળવી વધુ અભ્યાસાર્થે ભાવનગર આવ્યા. અહીં ગુરુદેવશ્રી વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશેલી, કડક સંયમરુચિ આદિ યોગ્યતા જોઈ વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા. ગુરુજીની નિર્મળ અને તેમના વડીલ ગુરુબંધુ ઉદારમના ગીતાર્થ પ્રવર પૂ. પંન્યાસ શ્રી મધુર વાણીની તેમ જ સૌમ્ય અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વની ગંભીરવિજયજી મહારાજે ભાવનગરમાં ‘શ્રી ભગવતીસૂત્ર'ના એમના મન પર ગાઢી અસર થઈ. એક વર્ષના અભ્યાસ પછી યોગોદ્રહનમાં પ્રવેશ કરાવી, વલભીપુર મુકામે સં. ૧૯૬૦ના તો નેમચંદ સંયમમાર્ગે વિહરવા દૃઢનિશ્ચયી બની ચૂક્યા હતા, કારતક વદ ૭ના ગણિ પદથી, માગશર સુદ ૩ના પંન્યાસ પદથી પરંતુ એ માટે માતાપિતાની સંમતિ મળી નહીં. એક દિવસ કોઈને વિભૂષિત કર્યા અને આગળ જતાં, તેઓશ્રીમાં ઉત્તરોત્તર થતી કહ્યા વગર ઘર છોડી ભાવનગર પહોંચ્યા. સં. ૧૯૪પના જેઠ ગુણજ્ઞાનની વૃદ્ધિને જોઈને તેમ જ શાસનધુરાને વહન કરવાની સુદ ૭ ના પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ૧૬ વર્ષની યુવાવયે યોગ્યતાને જાણી, પૂ. વડીલ બંધુએ સં. ૧૯૬૪માં ભાવનગરમાં Jain Education Intemational For Private & Personal Use Only www jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy