SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ચતુર્વિધ સંઘ (૬) સરસ્વતી મંત્ર .... ૧ લાખ. (દાદાગુરુ : ૫.પૂ. આ.ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. અન્ય પવિત્ર મંત્રોના પણ લાખોની સંખ્યામાં જાપ કરેલ સા.) ગુરુ : પ. પૂ. આ. ભ. શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા.). છે. આવી રીતે અનેકવિધ તપ-જપથી તન-મનને કેળવ્યા પછી કરિયાતામાં ભીજાવેલી રોટલીના આયંબિલથી તા. ૧૦-૩-૮૮થી તેમણે ગુણસંવત્સર નામની સુદીર્ઘ ભીખ “મહાનિશીથ સૂત્ર'ના યોગોહન કરતા મુનિશ્રી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. સોળ મહિનાના આ ઉગ્ર તપમાં કુલ ૪૦૭ ઉપવાસ તથા ૭૩ પારણાં આવે છે. ભગવાન શ્રી • મુનશ્રી ઉદયરત્નસાગરજી મ.સા. મહાવીર સ્વામીના શિષ્ય બંધક અણગારે તથા મેઘમુનિ વગેરેએ લગભગ ૧૭ વર્ષની ઉંમરે “મહાનિશીથ સૂત્ર'ના આ તપ કર્યાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. ત્યારબાદ છેલ્લાં યોગોદ્વહન કરી રહેલા એક મુનિવરે ૫૨ દિવસ સુધી ફક્ત સેંકડો વર્ષના ઇતિહાસમાં આ તપ કર્યાનો કોઈ ઉલ્લેખ ક્યાંય કરિયાતું અને રોટલી દ્વારા આયંબિલ કર્યા હતાં. જણાતો નથી. કરિયાતામાં રોટલીઓને ભીંજવીને અર્ધો કલાક સુધી દર મહિને એક એક ઉપવાસની વૃદ્ધિ કરતાં ૧૨ રહેવા દેતા અને ત્યારબાદ પ્રસન્ન ચિત્તે વાપરતા. મહિનામાં ૧૨ ઉપવાસના પારણે ૧૨ ઉપવાસની સાધના પૂર્ણ એમની અનુમોદનાર્થે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોએ કરી. ૧૩મા મહિને પણ ૧૩ ઉપવાસ પૂર્ણ કરી, બેસણું કરી, એકાદ દિવસ કરિયાતા અને રોટલીથી આયંબિલ કર્યા હતાં. પુનઃ થોડી અસ્વસ્થતા છતાં મક્કમતાથી ૧૩ ઉપવાસનું ધન્ય છે રસના વિજેતા મુનિવરને! પચ્ચખાણ કર્યું. તેમાં બીજા ઉપવાસના (તા.૧૪-૩-૮૯) આ મુનિવર કેટલાક વર્ષ ઠામ ચોવિહાર એકાસણાં સાથે દિવસે થોડી અસ્વસ્થતા વધી. બી.પી. લો થઈ ગયું અને વેઢા અધ્યયન-અધ્યાપનમાં લીન રહે છે. ઉપર નવકાર મહામંત્રનું રટણ કરતાં કરતાં તેમ જ નિશ્રાદાતા આચાર્ય ભગવંતાદિના મુખેથી નવકાર સાંભળતાં દેહપિંજરમાંથી તેમના વડીલ બંધુએ તેમનાથી અગાઉ દીક્ષા લીધેલ છે મુક્ત થઈ પરલોક તરફ પ્રયાણ કરી દીધું. સમાધિમરણને સાધી તથા પિતાશ્રીએ પણ પાછળથી દીક્ષા લીધી છે. સાડા પાંચ અક્ષરના આ મુનિવરના નામના એક સુપ્રસિદ્ધ ઉપાધ્યાય લીધું. ભગવંતે રચેલાં અનેક સ્તવનો તથા સક્ઝાયો જૈન સંઘમાં આજે આવા ભીષ્મ તપ દરમ્યાન મુનિશ્રી પારણાના દિવસ ખૂબ ગવાય છે. તથા પ્રથમ ઉપવાસના દિવસ સિવાય ક્યારેય દિવસે સૂતા નહીં. આ મુનિવર સમુદાય (ગચ્છ)ના છે તેનાં ત્રણ નામ રાત્રે પણ માત્ર ૪-૫ કલાકથી વધુ નિદ્રા લેતા નહીં. બધો જ સમય મૌનપૂર્વક સ્વાધ્યાય અને જાપ વગેરેમાં વીતાવતા. તપ જપના પ્રભાવે અનેકવાર તેમને વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ કહો જોઉં કોણ હશે આ મુનિવર! અને તેઓ કયા થતા અને અવર્ણનીય આનંદ અનુભવતા. ૪૮૦ દિવસના ચાલુ સમુદાયના હશે?! (પૂ. મુનિરાજશ્રી ઉદયરત્નસાગરજી મ.સા. ભીષ્મ તપમાં મુનિશ્રી ૩૭૦મા દિવસે કાળધર્મ પામ્યા. ૩૭૦ વિધિપક્ષગચ્છ-અચલગચ્છ-અંચલગચ્છ) દિવસમાં ૩૦૬ ઉપવાસ અને ૬૪ પારણાં કર્યો. બાર વર્ષમાં ૪રપ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ! ! ! આવા ભીષ્મ તપસ્વી મુનિવરનાં ચરણોમાં કોટિશ પ. પૂ. મુનિશ્રી મોક્ષરત્નવિજયજી મ.સા. વંદના. તેમના નામના બે અક્ષરના પૂર્વાર્ધનો અર્થ “ચંદ્ર’ થાય છે એક મુનિવરે માત્ર ૧૨ વર્ષના દીક્ષા પર્યાયમાં સંસ્કૃતતથા ઉત્તરાર્ધ જિનાજ્ઞાપાલનના પ્રતીકને સૂચવે છે. (પ. પૂ. પ્રાકૃત ભાષામાં વ્યાકરણ-ન્યાય-ષડ્રદર્શન-જૈન આગમ વગેરેના મુનિરાજ શ્રી સોમતિલકવિજયજી મ.સા.) ૪૨૫ જેટલા કઠિન ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો તથા અંગ્રેજી તેમના ગચ્છાધિપતિના નામનો અર્થ જગતમાં સૂર્ય ભાષામાં ૩૮ જેટલાં પુસ્તકોનું વાચન કર્યું હતું! કેવી અદ્ભુત સમાન' એવો થાય છે તથા ગુરુદેવના નામનો અર્થ “ધર્મ વડે હશે એમની જ્ઞાનપિપાસા, તીક્ષ્ણ મેધા અને અપ્રમત્તતા! ! ! જીતનાર’ એવા આચાર્ય ભગવંત થાય છે. તેઓ બંને પણ આવો અજોડ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોવાં છતાં કાલધર્મ પામ્યા છે. નિઃસ્પૃહતા અને અંતર્મુખતા એવી અનુપમ હતી કે આજીવન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy