SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૫૦ વિગતે રજૂઆત કરવાનું લાભકારક હોવા છતાં અહીં એ કરવું આચાર્યશ્રીનું વ્યક્તિત્વ જાજરમાન બની શક્યું હતું. તેમાં ય શક્ય નથી. વળી, એમના પ્રગટ થયેલ સાહિત્ય ઉપરાંત અપ્રગટ જૈનેત્તર વિદ્વત્સમાજને પોતાના તરફ આકર્ષવાની અને એમની સાહિત્ય પણ હજી ઠીક-ઠીક પ્રમાણમાં છે; એને પ્રકાશિત સાથે કામ કરવાની એમને વિશેષ ફાવટ હતી. આને લીધે આ કરવામાં આવે એવી અમારી વિનંતિ છે. દેશના તથા બહારના સંખ્યાબંધ દેશોના વિદ્વાનો સાથે એમને પોતાની પાસેના હસ્તલિખિત ભંડારનો એના ખપી ખૂબ ગાઢ અને સ્નેહ-મૈત્રીભર્યો સંબંધ હતો. વિદ્વાનો સહેલાઈથી અને છૂટથી ઉપયોગ કરી શકે એ માટે, સદ્ગત આચાર્યશ્રી નવી વિચારસરણી અને સુધારક મહારાજશ્રીએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય પ્રવૃત્તિના પુરસ્કર્તા સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ આચાર્યશ્રી સંસ્કૃતિ વિદ્યામંદિરને, થોડાંક વર્ષ પહેલાં જ, એ ભેટ આપી વિજયધર્મસૂરિજીના પટ્ટધર હતા. જૈન શાસ્ત્રો અને સાહિત્યના દીધો હતો. મહારાજશ્રીની આ દીર્ધદષ્ટિ અને ઉદારતા તેઓ અચ્છા અભ્યાસી હતા, અને ઇતિહાસ એમનો વિશેષ પ્રિય દાખલારૂપ બની રહે એવી છે. વિષય હતો; એમાં તેમણે નિપુણતા મેળવી હતી. જૈન જ્ઞાનોપાસનામાં અને સંઘના હિતની રક્ષાની બાબતમાં ઇતિહાસના કેટલાય પ્રસંગોને અનુલક્ષીને એમણે નાનાં-મોટાં તેઓ જેટલા જાગ્રત હતા એના કરતાં પણ વિશેષ જાગત પોતાની પુસ્તકો પણ લખ્યાં હતાં; હિન્દીમાં લખેલ ‘તીર્થકર મહાવીર' સંયમસાધનામાં હતા. વૃદ્ધ ઉંમરે અને નબળા શરીરે પણ તેમનું છેલ્લું સર્જન છે. સંયમના પાલનમાં લેશ પણ વિરાધના ન થઈ જાય એ માટેની ઇતિહાસ પ્રત્યેની વિશેષ અભિરુચિ તેના અભ્યાસીને એમની અખંડ જાગૃતિ અને અપ્રમત્તતા તો ભૂતકાળના સ્વાભાવિક રીતે જ પુસ્તકોના સંગ્રહ પ્રત્યે દોરી જાય છે. સ્વર્ગસ્થ આત્મસાધકોની સ્મૃતિને જગાડે એવી હતી. આચાર્યશ્રીને, એ રીતે, ઉત્તમ કોટીનાં પુસ્તકોનો ઘણો શોખ હતો; (પુસ્તક : અમૃત સમીપે', લેખક : શ્રી રતિલાલ દીપચંદ અને એવાં ઉચ્ચ કોટીનાં પુસ્તકો પસંદ કરવાની એમની કોઠાસૂઝ દેસાઈ, સંપાદક : શ્રી નીતીનભાઈ ર. દેસાઈ, પૃષ્ઠ : ૨૨૯ તો એથી ય આગળ વધી જાય એવી હતી. તેઓ જ્યાં રહેતા ત્યાં થી ૨૩૩- માંથી દૂકાવીન સાભાર ઉદધૃત) અચૂક રીતે પુસ્તકોનો સારો એવો સંગ્રહ થઈ જતો. સ્વતંત્ર રીતે ચાલવા-ફરવાની શક્તિ જારી રહી ત્યાં સુધી વિદ્વાનોની ઇતિહાસતત્ત્વમહોદધિ અવરજવર પણ એમની પાસે ચાલુ જ રહી હતી. આચાર્ય વિજયેન્દ્રસૂરિજી આચાર્યશ્રીનું મૂળ વતન પંજાબમાં સનખતરા ગામ. ઇતિહાસતત્ત્વમહોદધિ' બિરુદથી યોગ્ય રીતે જાણીતા એમનો જન્મ વિ.સં. ૧૯૩૭માં થયેલો. વીસ વર્ષની યુવાન વયે, આચાર્ય મહારાજ શ્રી વિજયેન્દ્રસૂરિજી તા. ૯-૫-૧૯૬૬ ના વિ.સં. ૧૯૫૭માં, ચાણસ્મામાં એમણે સ્વ. શાસ્ત્રવિશારદ રોજ, શિવપુરીમાં, ૮૫ વર્ષની પાકટ વયે કાળધર્મ પામતાં આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિશ્રી ધર્મવિજયજી) ભારતીય ઇતિહાસના સંદર્ભમાં જૈન ધર્મના ઇતિહાસનું પરિશીલન પાસે દીક્ષા લીધી હતી, અને ઉત્તરોત્તર અભ્યાસ કરીને અનેક તથા મૂલ્યાંકન કરી જાણનાર એક વિશિષ્ટ ઇતિહાસવેત્તા વિદ્વાન વિષયોનું જ્ઞાન મેળવ્યું હતું. એમના થોડા પણ પરિચયમાં આચાર્યની જૈનસંઘને ખોટ પડી છે. સગત આચાર્યશ્રી જે વ્યાપક આવનારને એમનામાં રહેલ પંજાબના તેજ અને ખમીરનો ખ્યાલ દૃષ્ટિએ ઇતિહાસનું આકલન કરતા હતા અને એક નિપુણ આવ્યા વિના ભાગ્ય જ રહે. આને લીધે તેઓ અનેક રાજદ્વારી ઇતિહાસવેત્તા તરીકે દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનોમાં એમની જે આગેવાનો સાથે સહેલાઈથી સંબંધ બાંધી શકતા. પ્રતિષ્ઠા હતી, તે દૃષ્ટિએ આ ખોટ જૈનસંઘ ઉપરાંત જૈનેતર છેલ્લું વિ.સં. ૨૦૨૧નું ચોમાસું શિવપુરીમાં કર્યું. તે વિદ્વત્સમાજમાં પણ કેટલેક અંશે વરતાયા વગર નહીં રહેવાની. અગાઉ આઠેક વર્ષ તેઓ મુંબઈમાં (અંધેરીમાં શેઠશ્રી ભોગીલાલ આચાર્યશ્રીનો ગૌર અને પ્રભાવશાળી ચહેરો, પ્રતાપી લહેરચંદના “માઉન્ટ પ્લેઝન્ટ’ બંગલાના એક ભાગમાં) રહીને વ્યક્તિત્વ, બુલંદ અવાજ, સચોટ અને સ્પષ્ટ વક્નત્વ, ગમે તેની સંશોધનનું કામ કરતા રહ્યા. તે અગાઉ તેઓ દિલ્હીમાં હતા ત્યારે પાસે પહોંચી જઈને પોતાની વાત રજૂ કરવાની નીડરતા, ગમે દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનો અને જિજ્ઞાસુઓને જૈન ધર્મ અને તેને પોતાના બનાવી દેવાની આવડત, બીજાઓ પાસે પોતે ધારેલું સંસ્કૃતિ પ્રત્યે આકર્ષવામાં, તેમ જ એમની જિજ્ઞાસાની પૂર્તિ કામ કરાવવાની કનેહ : આવી–આવી અનેક વિશેષતાઓને લીધે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy