SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અને . તવારીખની તેજછાયા. અને ઉજ્જયિનીના બ્રાહ્મણોએ તેમને “કિ મશ્વાઘોષ: કિ મુ. કાલિદાસઃ' એવાં પ્રશસ્તિવચનો સાથે માન પણ અર્પણ કર્યું. ઊંડા ચિંતનનો પરામર્શ પામેલો પૂજ્યશ્રીનો “જૈનદર્શન” નામનો મહાગ્રંથ અજોડ અને અવિસ્મરણીય ધર્મગ્રંથ છે. સમગ્ર ભારતવર્ષમાં, જૈન-જૈનેતર સમાજમાં અદ્ભુત લોકાદર પામેલા આ ગ્રંથની ૧૦–૧૦ આવૃત્તિઓ થઈ છે. હિંદી અને અંગ્રેજીમાં તેના અનુવાદો થયા છે. આ ઉપરાંત, તેઓશ્રીએ નાનામોટા પચાસેક ગ્રંથો લખ્યા છે. પૂ. વિનોબાજી જેવા સંતોએ તેમની ધર્મપ્રીતિ અને શાસ્ત્રચિંતનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. વળી, તેઓશ્રીનો સ્વદેશપ્રેમ પણ વિશિષ્ટ હતો. મુંબઈમાં સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે ટાઉનહોલમાં વ્યાખ્યાન આપી, મુંબઈ કોંગ્રેસ હાઉસમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી, ખાદીનાં તૈયાર કપડાંની લહાણી કરાવી, તેઓશ્રીએ જૈન શ્રમણો માટે ૧. પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ.સા. ૨. પૂ. મુનિરાજશ્રી રાષ્ટ્રભાવનાનાં નવાં દ્વાર ખોલ્યાં હતાં. પૂજ્યશ્રીએ જીવનનાં | જ્ઞાનવિજયજી મ.સા. ૩. પૂ. મુનિરાજશ્રી ન્યાયવિજયજી મ.સા. છેલ્લાં ૧૫-૨૦ વર્ષો શાંત-એકાંતવાસમાં ગાળ્યાં હતાં. સૈકાઓ સુધી નામ ન વિસરાય એવું ધર્મમય અને સેવામય ધર્મશાસ્ત્રોનાં વાચન અને ચિંતનમાં જ સમય વિતાવતા હતા. જીવન જીવી પોતાના નામની આયુમર્યાદા અનંત કરતા જાય છે. એવા એ પ્રખર વિદ્વદ્રન મુનિવરને હૃદયપૂર્વક વંદના: ત્રિપુટીમહારાજ આવા ઉચ્ચ કોટિના મુનિવરો હતા. એમાંયે શ્રી (શ્રી રતિભાઈ મફભાઈ શાહના ‘ર્જન' પત્રના દર્શનવિજયજી મહારાજ તો ત્રિપુટીમાં શિરમોર હતા. તા. ૭-૩-૭ ના અંકના લેખના આધારે.) - પૂ. દર્શનવિજયજી મહારાજનું સંસારી નામ મગનલાલ પ્રકાંડ દાર્શનિક, પ્રખર શાસનપ્રભાવક, હતું. તેમની જન્મભૂમિ રાંદલના દડવા ગામ હતી. પિતાનું નામ જૈન પરંપરાનો ઈતિહાસ' ગ્રંથના સર્જક પાનાચંદ અને માતાનું નામ કસ્તુરબેન હતું. વડી દીક્ષા સં. પૂજ્ય મુનિરાજશ્રી દર્શનવિજયજી ૧૯૭૩ના ફાગણ સુદ ચોથને દિવસે શત્રુંજયની છાયામાં આચાર્ય શ્રી કમળસૂરિજી મહારાજ હસ્તે લીધી અને મુનિવર | (ત્રિપુટી) મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ (કચ્છી)ના શિષ્ય ઘોષિત થયા. શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજી— છપ્પન વર્ષ દીક્ષા ભોગવી, શત્રુંજયની છાયામાં કાળધર્મ પામ્યા. આ ત્રણ જૈન મુનિવરોનાં નામ અને કામથી ભાગ્યે જ કોઈ આ છપ્પન વર્ષના દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ જૈનધર્મની, જૈન સાધુ, કોઈ શ્રાવક કે કોઈ સંઘ અણજાણ હશે! ત્રિપુટી- સાહિત્યની અને સમગ્ર માનવજાતની એટલી બધી સેવા કરી કે મહારાજના નામથી તેઓ ભારતભરમાં જાણીતા છે. આવી આ જૈન ધર્મના ઇતિહાસમાં તેઓ અમર સ્થાનના અધિકારી બની મુનિવર ત્રિપુટીને વિધિએ આપણી વચ્ચેથી ખેંચી લીધી ત્યારે ગયા. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજે પાલિતાણામાં “શ્રી, સકલ સંઘે ઘેરા શોકની લાગણી અનુભવી હતી. આ ત્રિપુટી પૈકી યશોવિજયજી જૈન ગુરુકુળ'ની સ્થાપના કરી. આ ગુરુકુળમાં શ્રી ન્યાયવિજયજી મહારાજ અને શ્રી જ્ઞાનવિજયજી મહારાજ એક દડવાનો, એક ગઢુલાનો અને એક ગુજરાતના કોઈ નાના અગાઉ કાળધર્મને પામ્યા હતા. શ્રી દર્શનવિજયજી મહારાજ સં. ગામડાનો-એમ ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા. આ ૨૦૨૯ના મહા વદ અમાવસ્યાને દિવસે પાલિતાણામાં, ત્રણે અત્યંત તેજસ્વી હતા અને ધર્મમાં અપૂર્વ પ્રીતિવાળા હતા. શત્રુંજયની છાયામાં, આણંદજી કલ્યાણજીની પેઢીના વાડામાં, આ ત્રણેએ આગળ જતાં દીક્ષા લીધી અને ત્રણે ‘ત્રિપુટી શત્રુંજય સામું મુખ રાખીને ભગવાન આદિનાથનું સ્મરણ કરતાં મહારાજ' તરીકે વિખ્યાત થયા. તે સમયમાં પાલિતાણા રાજ્ય કરતાં કાળધર્મને પામ્યા. જગતમાં જન્મે છે તે મૃત્યુવશ થાય છે જૈન યાત્રિકો પર બે રૂપિયાનો મૂંડકાવેરો નાખ્યો હતો, ત્યારે પૂ. એ અટલ નિયમ છે, પરંતુ મૃત્યુ મૃત્યુમાં ફેર હોય છે. કોઈ આ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાથે રહી ત્રિપુટી મહારાજે જીવતેજીવત મરેલાં જેવું જીવન જીવે છે, તો કોઈ મૃત્યુ પછી રાજ્ય સામે ઝુંબેશ ઉઠાવી હતી. અમદાવાદમાં જૈન સાધુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy