SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૨૧ આરોપ મૂકવા સેશન્સ કોર્ટને સૂચના કરી, પણ ન્યા. ફિલપોટસે વરતણુંક શરૂઆતથી જ ખુલી રીતે દેખાતી હતી. સરાવક લોક તે નકારી કાઢી. બ્રાન્સન બચાવપક્ષની દલીલો શરૂ કરે તે પહેલાં પ્રાણહતયા કરવાથી એટલા તો દૂર રહેનારા છે કે દાંત પરના જ, ૧૨ ઓગષ્ટ ૧૮૮૨ના દિવસે “ગુનો સાબિત થતો નથી, મેલમાં થતાં અનદીઠ જીવડાં મરણ ન પામે માટે તેઓમાંના બંદૂક ફૂટવાનો પુરાવો નથી અને સાક્ષીઓની જુબાનીમાં તથ્ય કેટલાકો વરસમાં ચોક્કસ વખત પર દાતણ વટીક કરતા નથી. નથી’ વગેરે કારણો દર્શાવી ન્યાયાધીશે શ્રી પૂજ્યજીને નિર્દોષ છોડી માંકડ, ચાંચડ અને મચ્છર સરખાં પીડાકારી જંતુઓ તેમને ગમે મૂક્યા. એટલો કંટાળો આપે અને જોઈએ તેટલા તેમને કરડી ખાય તો આમ, એક ધર્મયુદ્ધના અંતે સૂરિજી વિજેતા બનીને બહાર પણ તેમને વટીક મારવાને તેઓ હાથ ઉંચકતા નથી.” આવ્યા. તેમને ભારે પરેશાની અને અપમાન વેઠવાં પડ્યાં. પણ અમૃતબજાર પત્રિકામાં જણાવાયું છે કે, એક ઉત્તમ ધ્યેય ખાતર વેઠેલા કષ્ટમાં પણ મજા હોય છે. તપાસ કરનાર મેજિસ્ટ્રેટ અંગરેજ, ફરિયાદી ઈગરેજ, અમદાવાદના જૈનોએ વિજયનો આનંદ મનાવ્યો. સૂરિજીને શાહેદ અંગરેજ છે. તેથી સંપૂર્ણ ત્રણે દેવ એક થયા. ગોરજી પર વાજતે-ગાજતે માનામાં બેસાડીને ઉપાશ્રયે લઈ જવામાં આવ્યા. તહોમત મૂક્યું અને કેસ સેશન્સ કમિટ કર્યો. સેશનજડજે આ પ્રસંગના ખબર તા. ૧૫ ઓગષ્ટ ૧૮૮૨ના મહારાજને છોડી મૂક્યા, પણ એમ ન ઠરાવ્યું કે આ કેસ બિલકુલ અમદાવાદ સમાચાર પત્રમાં આ રીતે આપવામાં આવ્યા હતા. જૂઠો છે. એમ ઠરાવ્યું હોત તો ઇવિઝાર્ડને શિક્ષા થાત..... “લખવાને ખુશી ઉપજે છે કે ગયા શનિવાર તા. ૧૨મીને મહારાજ ઉપર આ ગેરીયત ગુજરી તેનો બદલો વળવાનો નથી... રોજ વીરમગામવાળા શ્રીપુજ્યજી મહારાજને જડજ મુ. ફીલપાર્ટ્સ મહારાજ ઉંચી પંક્તિના છે અને ઈગ્લાંડના એક અમીર ઉપર સાહેબે બિલકુલ નિરદોશ ઠરાવી છોડી મુક્યા છે. આ છોડી તેના માણસો ભાવ રાખે તેના કરતાં તેમના પર લોકો વિશેષ ભાવ મકવાનો દેખાવ તેમને પોલીસે પકડ્યા તે વખતે શ્રાવક કોમને તો રાખે છે. આવા માણસ પર હંગામો કરવામાં આવ્યો છે અને દીલગીરી ભરેલો હોય પણ બધી જાતના લોકોને ભારે દીલગીરી તેમને ભારે નુકશાન કરવામાં આવ્યું છે. એન્ડરસન તેની ભરેલો હતો, તેવો જ આ વખતે ભારે ખુશી ભરેલો દેખાતો હતો. જુબાનીમાં કહે છે કે “મહારાજ કેદમાં રહેવાથી ઘણા લેવાઈ ગયા આ મહારાજને છોડ્યા તે ખુશીનો ખબર તેમને જ્યાં જ્યાં ઓલખાણ અને તેમની બીનાથી ભારે અફસોસ તેમને ત્યાં એટલે મહાપુરુષોના હૃદય પુષ્પથીયે કોમળ હોય છે ને વજથી વીરમગામ, મુંબઈ, કલકત્તા અને મુરશીદાબાદ એ ઠેકાણાંઓએ યે કઠોર. શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીના આચરણમાં આ પંક્તિ તાર મુકીને ખબર કરવામાં આવી હતી અને ત્યાર બાદ ચરિતાર્થ થતી જોવાય છે. જીવરક્ષાની પુષ્પકોમળ ભાવનાથી મહારાજશ્રીને મેનામાં બેસારી વાજાંગાજાંની બધી ધામધુમથી પ્રેરાયેલા શ્રી પૂજ્યજી અપમાન અને કષ્ટ સહન કરવામાં વજ લાવી તેમના ગચના (ગચ્છના) અપાશરે ઉતારેલા હતા.” શા કઠોર બની ગયા. લીંબડીના કવિ ભવાનીશંકર નરસિંહરામે આ પ્રસંગની અનેકં પ્રતિભાવંત મુનિઓ અને આચાર્યોએ જુદા જુદા ગરબી' રચી હતી અને તે અમદાવાદના શેઠ કેશવલાલ સમયે અભયદાનના આદેશો સત્તાધીશો પાસેથી મેળવ્યા છે. છોટાલાલે “શ્રી પુજ હેમચંદસૂરીનો મુકદમો’ નામની પુસ્તિકામાં અભયદાન અર્થે જાતે જંગમાં ઊતરી, વિધર્મી, વિદેશીસત્તાને પણ છપાવી હતી. મજબૂર કરવાની જવાંમર્દી દાખવનાર શ્રી હેમચંદ્રસૂરિજીની આ આ કેસ તરફ આખા ભારતનું ધ્યાન ખેંચાયું હતું. બોબે ઘટના એક અનોખી ઘટના છે. ગેજેટ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, મુંબઈ સમાચાર, કેસરી, શ્રી કુશલચંદ્રજી મહારાજની જન્મભૂમિ કોડાય એ જ ગુજરાતમિત્ર, અમૃત બજાર પત્રિકા વગેરે મુખ્ય અખબારોએ આ તેમની જન્મભૂમિ હતી. શ્રી કુશલચંદ્રજી મહારાજના દીક્ષાકેસની છણાવટ કરી હતી. '૧૫ ઓગષ્ટ, ૧૮૮૨ના મુંબઈ પ્રસંગમાંથી જ તેમને પણ પ્રેરણા મળી હોય અને પાર્જચંદ્રગચ્છમાં સમાચારમાં લખે છે કે, પતિદીક્ષા તેમણે લીધી હોય એવી સંભાવના કરી શકાય છે. વિ. વીરમગામના ગોરજી મહારાજવાળો મુકદમો ઉડી ગયો સં. ૧૯૬૭ બીકાનેર મુકામે તેમનો સ્વર્ગવાસ થયો. જોવાથી હમોને કશી અજાયબી લાગતી નથી. તે પરથમથી જે શક ભરેલો લાગતો હતો અને વાદી તરફથી કાયદ વિરુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy