SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ચતુર્વિધ સંઘ દેવયોગે આચાર્ય વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ના મહા તરીકે મુનિ શ્રી કપૂરવિજય નામ આપ્યું. સુદ બીજને દિવસે અમદાવાદમાં સ્વર્ગગમન થયું, ત્યારે દાદાગુરુ મુનિશ્રી કપૂરવિજય સંયમ સાધનામાં તત્પર બની, ઊંડા શ્રી વિજયદેવસૂરિએ નવા ગચ્છનાયક તરીકે પં. સત્યવિજય ગણિ શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. ગુરુ સાથે વિહાર કરતા રહ્યા. અને પં. વીરવિજયગણિ–બંનેમાંથી સર્વપ્રથમ પં. સત્યવિજય તેમણે આવશ્યક સૂત્રોનું પઠન કર્યું. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ ગણિને ભટ્ટારક ગચ્છનાયક થવા સમજાવ્યા, પણ તેઓ તો મુનિશ્રી કપૂરવિજયને યોગ્ય જાણી આનંદપુરમાં પંન્યાસપદ આત્મરંગી હતી. અદ્ભુત ત્યાગી અને ધ્યાની મહાત્મા હતા. આપ્યું. સં. ૧૭૫૬ના પોષ સુદ ૧૨ના દિવસે પૂ. ગુરુદેવ પંન્યાસ તેમણે સંવેગીપણું સ્વીકારવાની ઉત્કટ ભાવનાથી ગચ્છનાયક શ્રી સત્યવિજયજી ગણિ કાળધર્મ પામતાં તેમના પટ્ટધર તરીકે બનવાની અનિચ્છા બતાવી અને પં. વીરવિજય ગણિ ગચ્છનાયક તેમને સ્થાપવામાં આવ્યા. તેઓશ્રીએ સૌરાષ્ટ્ર, વઢિયાર, ગુજરાત, બને તેમાં સંમતિ આપી. પં. વીરવિજય ગણિને સં. ૧૭૧૦માં મારવાડ વગેરે પ્રદેશોમાં, અમદાવાદ, સાદરા, રાધનપુર, આચાર્યપદ આપી, તેમનું વિજયપ્રભસૂરિ નામ આપવામાં આવ્યું સોજીત્રા, વડનગર, સાંચોર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા છેલ્લે અને સં. ૧૭૧રમાં અમદાવાદમાં આચાર્ય વિજયદેવસૂરિએ પાટણમાં વૃદ્ધાવસ્થાને લીધે ચાતુર્માસ રહ્યા ત્યારે ઉપધાન, તેમને ભટ્ટારકપદ આપી, પોતાની પાટે સ્થાપન કર્યા અને માલરોપણ અને જિનબિંબ–પ્રતિષ્ઠાદિ ધર્મકત્યો કરાવ્યાં. એકંદરે ગચ્છનાયક તરીકે જાહેર કર્યા. પં. સત્યવિજય ગણિએ સં. તેઓ સત્ત્વશાળી અને કીર્તિવાન હતા. સં. ૧૭૫૫ના શ્રાવણ વદ ૧૭૧૧ના મહા સુદ ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ૧૪ને સોમવારે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમને આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી, આચાર્ય વિજયસિંહ વૃદ્ધિવિજય અને ક્ષમાવિજય નામે બે પ્રસિદ્ધ શિષ્યો હતા. સૂરિએ નક્કી કરેલી યોજના મુજબ, આચાર્ય વિજયદેવસૂરિની (સંકલન : “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪માંથી, કરમશી નિશ્રાની પ્રધાનતા રાખી, ક્રિયોદ્ધાપૂર્વક સંવેગીપણું સ્વીકાર્યું. ખેતશી ખોના.) તેમની સાથે ૧૮ મુનિવરો અને અનેક સાધ્વીજીઓએ પણ સંવેગીપણું સ્વીકાર્યું હતું. પં. સત્યવિજય ગણિએ ક્રિયોદ્ધાર કર્યો ક્ષમાના વિશાળ સાગર; વૈરાગ્યના અખૂટ ભંડાર ત્યારે શ્રી વિજયપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં અને અનુભવમાં પૂ. પંન્યાસ શ્રી ક્ષમાવિજયજી ગણિ નાના હતા. તેમણે ૧૧ વર્ષના અનુભવ પછી ગચ્છનાયકની જૈનોમાં તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલું આબુની રમણીય લગામ હાથમાં લીધી હતી. ગચ્છમર્યાદા એવી હતી કે, નાનામોટા પર્વતમાળા પાસે પોતંદ્રા નામે ગામ છે, જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સૌ યાતિવરો–મુનિવરો ગચ્છનાયકની આજ્ઞા માને ગચ્છનાયકશ્રી મનોહર ચૈત્ય શોભી રહ્યું છે, ત્યાં ઓશવાલ વંશના ચામુંડા વિજયપ્રભસૂરિ મોટા ભાગે પં. સત્યવિજય ગણિવરની સલાહ ગોત્રના શાહ કલા નામે શ્રેષ્ઠી વસતા હતા. તેમની પત્ની વનાની લઈને નિર્ણય કરતા. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ ખેમચંદ પરંપરાનો ઇતિહાસ' ભાગ-૩માંથી સાભાર.) રાખવામાં આવ્યું. સત્ત્વશાળી સંતપુરુષ ખેમચંદને બાળપણથી જ ધાર્મિક સંસ્કારો મળતા રહ્યા પૂજ્ય પંન્યાસ શ્રી કપૂરવિજયજી ગણિ હતા. તેમાં તેને લગભગ સં. ૧૭૨૨માં કોઈ કારણસર ગુજરાતના પાટણ પાસેના વાગરોડ ગામના વતની શા. અમદાવાદ આવવાનું થયું. ત્યાં પ્રેમાપુરમાં એ સમયે પં. ભીમજી પોરવાડની પત્ની વીરાએ સં. ૧૭૦૪માં એક પુત્રને કપૂરવિજયજી ગણિના શિષ્ય પંવૃદ્ધિવિજયજી ગણિ ચાતુર્માસ જન્મ આપ્યો. માતાપિતાએ પુત્રનું નામ કાનજી પાડ્યું. બિરાજમાન હતા. આ મુનિવરની દેશના સાંભળવા ખેમચંદ ગયા બાળપણમાં માતાપિતાનાં અવસાન થવાથી કાનજી પાટણમાં ફઈને અને તેમની વૈરાગ્યમય વાણીથી રંગાઈ ગયા. તેણે પંન્યાસજીને ત્યાં આવીને રહ્યા. એક વાર પં. સત્યવિજયજી ગણિ વિહાર કરતાં દીક્ષા આપવા વિનંતી કરી. સં. ૧૭૪૪ના જેઠ સુદ ૧૩ને દિવસે પાટણ પધાર્યા. તેમની વાણી સાંભળીને કાનજીને વૈરાગ્યભાવ શ્રી વૃદ્ધિવિજયજી ગણિએ ખેમચંદને દીક્ષા આપી અને મુનિ જાગૃત થયો. તેમણે ફઈ-કૂવાની સંમતિ મેળવી ગુરુ પાસે દીક્ષાની ક્ષમાવિજયજી નામે ઘોષિત કર્યા. યાચના કરી. પં. સત્યવિજયજી ગણિએ તેમને સં. ૧૭૨૦ના શ્રી ક્ષમાવિજયજી દીક્ષા ગ્રહણ કરીને એક બાજુ માગશર સુદમાં ૧૪ વર્ષની વયે દીક્ષા આપીને પોતાના શિષ્ય સિદ્ધાંતશાસ્ત્રના અભ્યાસમાં રત રહેવા લાગ્યા અને બીજી બાજુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy