SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ લખ્યો. ૨૦૪ ચતુર્વિધ સંઘ ધનદેવગણિ -સં. ૧૫૦૨માં “સુરંગાભિધાન નેમિફાગ” “લોભવાહિં જીવગમાર, મિથ્યા ધરમ થાપ્યો અપાર, રચ્યો. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીનો ઉપયોગ થયો છે. શાસ્ત્ર લોખાં બહુ જિનવરતણાં, કુમત થાપ્યા તીણે આપણા. હુંડા સર્પિણી કાલ વિશાલ, પંચ મિથ્યાન ઊપજે ગુણમાલ, આનંદમુનિ -ધર્મલક્ષ્મી મહારા-ભાસ' સં. ૧૫૦૦ જિમ પૂનિમ થકી ચંદ્રકલા હાણિ, તિમ પંચમકાલિં જિનવરવાણિ.” માં લખ્યો. આ ઉપરાંત બ્રહ્મજિનદાસે, “યશોધર રાસ', ‘આદિનાથ આસાયતઃ– હંસવત્સ કથા ચોપઈ સં. ૧૫૧૩ રાસ', “શ્રેણિક રાસ' લખેલ છે. પહેલાં લખી. તેઓ જૈન કવિ હતા કે કેમ? તે વિવાદાસ્પદ જ્ઞાનસાગરસૂરિ શિષ્ય –વડતપગચ્છના હતા. સં. ગણાય. ૧૫૨૦માં ‘જીવભવસ્થિતિ રાસ' લખ્યો. રત્નશખરઃ–સં. ૧૫૧૦ની આસપાસ ‘રત્વચૂડ રાસ' ભક્તિવિજય – સં. ૧૫રમાં ‘ચિત્રસેન પદ્માવતી રાસ' રચ્યો. કલ્યાણસાગર:–“વીશી' લખી. (૨૦ વિહરમાન પેથોઃ—જાંબૂગ્રામવાસી શ્રીમાલ જ્ઞાતિનો શ્રાવક-ગુરુ જિનસ્તુતિમાંથી ૧૪ની જિનસ્તુતિ લખી છે, તે પછીનાં ૬ જિનનાં આંચલગચ્છીય જયકેશરસૂરિ, -આચાર્ય સં. ૧૪૯૪, ગીત સૌભાગ્યરત્ન પૂરાં કર્યા.) સં. ૧૫૧૦ની આસપાસ ગચ્છનાયક પદ ૧૫૦૧-સ્વર્ગવાસ ૧૫૪૨માં. સં. ૧૪૯૪થી અગડદત્તરાસ’ રચ્યો. ૧૫૪૨ના કોઈ ગાળામાં “પાર્શ્વનાથ દેશભવ વિવાહલો” રચ્યો. | ઋષિવર્ધનસૂરિ –આંચલિક ગચ્છનાયક જયકીર્તિસૂરિ લક્ષ્મીરત્નસૂરિ:-જયકલ્યાણમૂરિ-વિમલસોમસૂરિશિષ્ય. સં. ૧૫૧૨ ચિત્રકોટગિરિ-ચિતોડમાં ‘નલરાજ ચઉપાઈ’ શિષ્ય-‘સૂરપ્રિય કુમારરાસ' રચ્યો. (નળદમયંતિ રાસ) લખેલ છે. જ્ઞાનસાગર:–ગુણદેવસૂરિ શિષ્ય-સં. ૧૫૨૩માં મતિશેખરઃ-ઉપાધ્યાય દેવગુપ્તિસૂરિ સિદ્ધિસૂરિ-કક્ક- જિનભવસ્થિતિ રાસ,” સં. ૧૫૩૧માં ‘સિદ્ધચક્રરાસ-શ્રીપાલ સરિ-શીલસુંદર શિષ્ય. સં. ૧૫૧૪માં “ધના રાસ' રચ્યો. રાસ' ઉપરાંત “મહાવીર સ્તવન,' પદ, છૂટક પ્રભાતી રચ્યાં. નેમિનાથ વસંત ફૂલડાં' સં. ૧૫૭૬માં, “કુરગડુ (કૂરઘટ) મહર્ષિ | મંગલધર્મ –રત્નાકર ગચ્છ જયતિલકસૂરિ– રાસ' સં. ૧૫૩૭માં અને તે જ વર્ષમાં “મયણરેહા સતી રાસ' રત્નસિંહસૂરિ–ઉદયવલ્લભસૂરિ-જ્ઞાનસાગરસૂરિ-ઉદયધર્મ શિષ્ય લખ્યો. હતા. તેમણે સં. ૧૫૨પમાં “મંગલકલશ રાસ' રચ્યો, જેના જિનવર્ઝન –સં. ૧૫૧૫ના આસપાસ થયા. પ્રારંભમાં– ધનારાસ' લખ્યો. “આદિ જિણવર જિણવર સુખદાતાર ન્યાયસુંદર ઉપાધ્યાય –ખરતર જિનવર્ધનસૂરિ સંતિ જિણેસર સંતિકર નેમિનાહ સોભાગસુંદર શિષ્ય. સં. ૧૫૧૬માં “વિદ્યાવિલાસ નરેંદ્ર ચઉપઈ' રચી. પાસ નિણંદ વિઘનહર વર્ધમાન કલ્યાણ મંદિર પચ તિર્થંકર સુગુરુ નમી સરસતિ અંબિકાદેવિ રત્નસિંહ શિષ્ય –તપાગચ્છના હતા. જેમણે સં. સમરવિ મંગલ કલશહુ ચરિત્ર ભાણસુ સંખેવિ...” ૧૫૧૬માં ‘જંબૂસ્વામી રાસ' રચ્યો. દેવકીર્તિસં. ૧૫૩૧માં “ધનાશાલિભદ્ર રાસ” રાજતિલક ગણિઃ-૩૫ ટૂંકનો “શાલિભદ્ર મુનિ રાસ' રચ્યો. રચ્યો. (પૂર્ણિમા ગચ્છમાં એક રાજતિલકસૂરિ થયેલ છે, કદાચ પુણ્યનંદઃ-(ખરતરગચ્છ જિનસમુદ્રસૂરિતે જ આ કવિ હોય?!) સાગરચંદસૂરિ–ર–કીર્તિ-સમયભક્ત રૂપકમાલા” લખી, જેના બ્રહ્મજિનદાસ – દિગંબર સકલકીર્તિ - ભુવનકીર્તિ પર રત્નરંગ ઉપાધ્યાયે સં. ૧૫૮૨માં “બાલાબોધ' લખ્યો. શિષ્ય) સં. ૧૫૨૮માં “હરિવંશ રાસ' રચ્યો. અંતભાગમાંથી દેવપ્રભગણિઃ—વીરસિંહશિષ્ય. સં. ૧૫૪૦ પહેલાં પંક્તિઓ– ‘કુમારપાલરાસ” લખ્યો. તેમાંથી પંક્તિઓ– Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy