SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૯૩ કર્તા ચૌમુહ અને દ્રૌણ વગેરે કવિઓ અને તેમના ગ્રંથોની વિશેષ દેવચંદ્રજી – આચાર્યશ્રી હેમચંદ્રજીના ગુરુ. સં. માહિતી મળતી નથી અથવા તો તેઓ ઈ. સ. ૧૦ મી સદી કે ૧૧૬૦- માં “શાંતિનાથચરિત્ર' ૧૬ હજાર શ્લોકનું તથા ૧૭ તે પહેલાં વિદ્યમાન જણાયા છે. કડવાનું નાનું “સુલાસાખ્યાન' અપભ્રંશ કાવ્ય લખ્યાં. શ્રીચંદ્રમુનિ :-સંભવતઃ મૂળરાજ પહેલાના સમયમાં ધાહિલ :–“પઉમસિરિચરિઉ' કાવ્ય સં. ૧૧૯૧ની થયા. તેમનું કથાકોશ' નામક કાવ્ય મળે છે. હાથપ્રતમાં છે. તે જ પ્રતમાં “અંજનાસુંદર” અને “જન્માભિષેક ધનપાલ :-મુળ બ્રાહ્મણ, પછી જૈન ધર્મ સ્વીકાર્યો. નામનાં બે અપભ્રંશ કાવ્યોનાં કર્તા જણાયા નથી. તેમની પાઈયલચ્છીમાલા” (સં. ૧૦૨૯) જાણીતી છે. આ કવિ, જિનદત્તસૂરિ :–પિતાનું નામ વાચ્છિગ, માતા બાહુડ. માલવપતિ મુંજ, સિંધુરાજ અને ભોજની વિદ્વત્સભામાં અગ્રણી જન્મ, ધોળકામાં સં. ૧૧૩૨માં. સં. ૧૧૪૧માં ધર્મદેવોપાધ્યાય હતો. “સત્યપુરમંડન મહાવીરોત્સાહ' નામનું અપભ્રંશ કાવ્ય લખ્યું પાસેથી દીક્ષા મેળવી સોમચંદ્ર નામ રાખ્યું. જૈનાચાર્ય છે જેમાં ઐતિ. વિગતો સચવાઈ છે. જિનવલ્લભસૂરિના દેહાવસાન પછી એ સ્થાન પર તેઓ નક્કી વિષ્ણુસુત ધનિક :-ધનપાલનો ભાઈ હતો. બંને થયા. વાગડ પ્રદેશમાં વિહાર કરતી વેળાએ, આચાર્યશ્રીની ભાઈઓ માલવપતિ મુંજના દરબારમાં હતા. તેની ‘દશ૩પ- સ્તુતિરૂપે ૪૭ કડીનું ચર્ચરી કાવ્ય રચ્યું. બીજું કાવ્ય ૭૦ ટીકા’નાં અવતરણોમાં અપભ્રંશ ભાષાનાં સ્વરૂપો જોવા મળે છે. ચોપાઈમાં “ઉપદેશધર્મ રસાયનરાસ' છે, જેમાં મુખ્યત્વે ગુરુનાં અને શ્રાવકોનાં લક્ષણો પર ભાર મુકાયો છે. ત્રીજું અગિયારમી સદી કાલસ્વરૂપકુલક’ પણ ઉપદેશાત્મક કાવ્ય છેસાગરદત્ત :-સં. ૧૦૭૬માં “જંબુસ્વામીચરિત્ર' “બહુય લોય લુચિયસિર દીસહિં પર રાગ-દોચિહિં ૨૫૯૦ કડીનું રચ્યું છે. સહું વિલસહિત પઘકીર્તિ :- ઉપરોક્ત અરસામાં ૧૮ સંધિનું પઢહિં ગુણકિ સત્યઈ વખાણ હિપરિ પરમત્યુ પાર્થપુરાણ' લખ્યું. નિત્યુ સુજાણહિ | નયનન્દી :–૧૨ સંધિનું “સુદર્શન ચરિત્ર' લખ્યું. તિણિ વેસિણિ તે ચોર રિહિલ્લિ મુઅહિ બોલે ધારાનગરીમાં ભોજદેવ ૧૧00માં રાજ્ય કરતો હતો ત્યારે લખ્યું ઉમિગ્નિણ ધમ્બિઉ 1 છે. ઉપરાંત “આરાધના” કાવ્ય બે ભાગમાં રચેલ છે. તેના અંતે તાહ પમત્તલે કિવઈ ન છુટ્ટઈ જો જગઈ સધ્ધજિમ સુવટ્ટઈ” એક માલિનીમાં પ્રાકૃતંમિશ્ર અપભ્રંશરૂપો વાપર્યા છે. પલ્હ:–મુનિ જિનદત્તસૂરિની સ્તુતિરૂપે કોઈ પર્લ્ડ કનકામર :–બ્રાહ્મણ. પછીથી દિગંબર જૈન બન્યો. પટ્ટાવલિ લખી. તેમાં ગૌર્જર અપભ્રંશ સ્થિર અને નિયમબદ્ધ ૧૧ મી સદીના પૂર્વાર્ધમાં થયો હોવાનો સંભવ. તેણે થઈને વધુ અર્વાચીન તરફ જતો જણાય છે. ‘કર કંડુચરિલ' નામનું ૧૦ સંધિનું સુંદર અપભ્રંશ કાવ્ય લખ્યું. વાદીદેવસૂરિ:–આચાર્ય હેમચંદ્રજીના સમકાલીન, શ્વેતામ્બરાચાર્ય મહેશ્વરસૂરિ :–“સંજમમંજરી' જેમાં પોતાના ગુરુ ‘મુનિચંદ્ર સૂરિ'ની સ્તુતિરૂપે ગુરૂસ્તવન'. સં. ૩૫ દોહા-છંદ છે તે અપભ્રંશમાં જ છે. ૧૧૭૮ની આસપાસમાં લખ્યું. બારમી સદી લમણગણી –સં. ૧૧૯૯માં કુમારપાલના રાજ્યઅભયદેવસૂરિ –‘જયતિહુઅણ' નામનું ૩૩ ગાથાનું કાળમાં, પ્રાકૃત ભાષામાં “સુપાસના ચરિત્ર' લખી વચ્ચે વચ્ચે કાવ્ય ખંભાતના પાર્શ્વનાથના સ્તવનરૂપે બનાવ્યું. નિધાન સં. અપભ્રંશમાં પણ કવિતા મૂકી. જેમ કે– ૧૧૩૫ની આજુબાજુ. “જહિ ઉપજ્જઈ જલણ તે નિશ્ચિય તા ડહઈ સાધારણ' (સિદ્ધસેનસૂરિ) –આ કવિએ પાસદ્દિઉં કુલિંગિહિં ડહઈ નવા ડહઈ હરિભદ્રની પ્રાચીન ‘સમરાઈપ્ય-કહા'ને આધારે અપભ્રંશમાં જસુ પુણુ કહિ સુ અપ્પ જમ્મુ ડહિલ ‘વિલાસવઈ–કહા' સં. ૧૧૨૩માં રચી. હાણિ કરે ઈ પરzહ જિણવરિ ઇહ કહિઉ.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy