SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ચતુર્વિધ સંઘ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યાં હતાં, જેમાં પારણાના દિવસે માત્ર મહિના અને આઠ દિવસે પૂરો થયેલો. છાશ પીધેલી. બાર વર્ષ સુધી છ વિગઈઓનો ત્યાગ કરેલો. ૨. સિંધુલનો હાથી મદમાં આવ્યો હોય અને પોતાની સાડા પાંચ વર્ષ આડા પડીને સૂવાનો ત્યાગ કરેલો. ૧૫૬૦ કરેલા. ૧૫૬૦ સૂંઢથી પાંચ લાડુ વહોરાવે તો આહાર કરવો. આ અશક્ય જેટલાં અટ્ટમ કરેલાં. લાગતો અભિગ્રહ પાંચ મહિના અને અઢાર દિવસે પાર પડેલો. તપશ્ચર્યાના એક ભાગરૂપે “અભિગ્રહ ધારણ કરવાની ૩. સાસુની સાથે જેનો કજિયો થયો હોય એવી વિધવા એક પરંપરા છે. અભિગ્રહ એટલે અમુક શરતો પૂર્ણ થાય તો બ્રાહ્મણી બે ગામની વચ્ચે પૂરણપોળી વહોરાવે તો પારણું કરવું. જ ભિક્ષા લેવી એ જાતનો સંકલ્પ. સંકલ્પ અનુસારની ભિક્ષા આ અભિગ્રહ પણ પાર પડ્યો હતો. મળવામાં ક્યારેક દિવસો તો ક્યારેક મહિનાઓ નીકળી જાય. ત્યાં સુધી નિરાહાર રહેવું પડે. વિકટ અને વિચિત્ર લાગે તેવા આવા જ એક ઐતિહાસિક તપસ્વી હતા કૃષ્ણર્ષિ. એક વર્ષમાં ૩૬ દિવસથી વધુ દિવસ આહાર લેતા નહીં. તેમના અભિગ્રહો પણ આશ્ચર્યજનક રીતે પૂરા થયાનાં વૃત્તાંતો મળે છે. તપથી પ્રભાવિત થઈને અનેક રાજાઓ-શ્રીમંતો-અજૈનોએ દીક્ષા શ્રી પૂજાગઢષિ પણ આવા અભિગ્રહો રાખતા હતા. અંગીકાર કરેલી. તેમનાં મળમૂત્ર-પસીનો-ઘૂંક વગેરે પણ કોઈ અભિગ્રહ ચાર દિવસે, કોઈ સોળ દિવસે પૂરો થયેલો. એક તપના પ્રભાવે ઔષધિરૂપ બની ગયેલાં. આવા તપોમૂર્તિઓનાં વાર એમણે ઘી માટે એવો સંકલ્પ લીધો કે ચાર સગી બહેનો તપની તવારીખ શરીર-મન-આત્માના અદ્ભુત સામર્થ્યની જિનપૂજા કરીને પાછી વળી હોય અને ત્યારે ઘી વહોરાવે તો સાક્ષી પૂરે છે અને ધર્મભાવના માનવને કેવી પ્રબળ પ્રેરણા આપી ઘી વાપરવું, અન્યથા જીવનપર્યત ઘીનો ત્યાગ. આ અભિગ્રહ જાય છે તેનું જ્વલંત ઉદાહરણ બની રહે છે. અક્ષરશઃ એ જ પ્રમાણે ત્રણ વર્ષ બાદ નરોડામાં પૂરો થયેલો. - તેજપુંજ સમા તપસ્વીઓના ઇતિહાસને ચોપડે નોંધાયેલાં ખેમર્ષિ-ખીમારુષિ પણ આવા ઉગ્ર તપસ્વી અને આ થોડાં નામો આપણે જોયા. જિનશાસન તો પ્રાગૈતિહાસિક અભિગ્રહધારી હતા. અવનવા અભિગ્રહો સ્વીકારી આનંદથી તપ અને તેથી ય દૂર-સુદૂર કાળમાં પથરાયેલું છે. એવા અતિ દૂરના કરતા. એમના કેટલાક અભિગ્રહો ઇતિહાસના અંશો પૌરાણિક અને કથાસાહિત્યમાં અત્ર તત્ર ૧. ધારાનગરીના મહારાજા મુંજના નાના ભાઈ સિંધુલનો | વિકીર્ણ છે. એવાં ‘પૌરાણિક પાત્રોનાતપની પણ થોડી ઝાંખી સેવક જો વહોરાવે તો વહોરવું. એ વખતે એ માણસે સ્નાન કરેલું હોય, તેના વાળ છૂટા હોય, પોતે ચિંતામાં હોય–આવી ધન્ય એ તપસ્વીઓ....! સ્થિતિમાં પુડલા વહોરાવે તો જ વહોરવું. આ અભિગ્રહ ત્રણ ધન્ય એ ઉગ્ર તપસ્વીઓ આ ભ. ઋષભદેવ : ૧૩ મહિના ૧૦ દિવસના ઉપવાસ * વજાયુદ્ધ ચક્રી (મુનિ) : ૧ વર્ષના ચઉવિહારા ઉપવાસ કે નંદન રાજપુત્ર (મુનિ) : ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ * બાહુબલીજી : ૧ વર્ષના ચઉવિહારા ઉપવાસ * મહાસતી સંદરી : ૨ કરોડ ૧૯ લાખ ૮૦ હજાર આયંબિલ કે સનત ચક્રવર્તી (મનિ) : ૭00 વ વિષ્ણુકુમાર મુનિ : છ હજાર વર્ષ સુધીનું તપ + નંદીષેણ મુનિ : ૧૪ હજાર વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ * બલભદ્ર | મુનિ (શ્રીકસના ભાઈ) ૨ ૧ ૧૫ વર્ષ છ મહિના અખંડ તપ + ઢંઢણ અણગાર (શ્રીકૃષ્ણના પત્ર) : છ મહિનાના ઉપવાસ + ગુરુ ગૌતમસ્વામી : ૩૦ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ ક ધન્ના કાકંદી (અણગાર) : છઠ્ઠના પારણે આયંબિલ થાવતજીવે શાલિભદ્ર-ધન્નાજી : ૧૨ વર્ષ છ મહિના ઉગ્ર તપ કે શિવકુમાર (જંબૂસ્વામી પૂર્વભવ) : ૧૨ વર્ષ છ મહિના છઠ્ઠને પારણે આયંબિલ કે હરિકેશી મુનિ : તપના કારણે દેવ સેવા કરે છે. * દેઢપ્રહારી : ૪ હત્યા કરનાર ૬ મહિનામાં તપના પ્રભાવે કેવળી થયા. * અર્જુનમાળી : રોજ ૬+૧=૭ હત્યા કરનારો પણ ૬ મહિના છઠ્ઠના પારણે છઠ્ઠ કરી તરી ગયા. * દ્રોપદી : છ મહિના છઠ્ઠના પારણે આયંબિલ * કુરુદત્ત : ૬ મહિના અટ્ટમના - પારણે આયંબિલ કે હરિકેશી : તપના કારણે દેવે સેવા કરી + દમયંતી : આયંબિલ દ્વારા તીર્થકર નામકર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy