SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૮૧ ઉપમિતિ ભવ પ્રપંચાકથા' ગ્રંથ વંચાતો. સિદ્ધરાજ જયસિંહ પણ 'બન્યા. શોભનમુનિ કાવ્યરચનામાં એટલા લીન થઈ જતા કે આ આચાર્યદેવને માન આપતા અને આ આચાર્યદેવની આજ્ઞા ગોચરી માટે જતા કોઈ પાત્રામાં પથ્થર મૂકી દે તો પણ ખબર મુજબ ઐસી દિવસ અમારિપ્રવર્તન કરાવેલું. ન પડે. એમણે ચોવીશ તીર્થકરોની યમકાલંકારમાં સંસ્કૃત ભવ્ય - આ આચાર્યદેવે ધંધુકા, સાચોર વગેરે ગામોમાં જૈનોને સ્તુતિઓ બનાવી છે. ધનપાળ કવિએ એનાપર ટીકા રચી છે. હેરાન કરતા અજૈનોને શાંત પાડ્યા. કનડગત દૂર કરાવેલી. ધનપાળ કવિના ઋષભદેવ પ્રબન્ધ સાંભળી ભોજરાજાએ જૈનોની રથયાત્રામાં જે વિનો નખાતાં હતાં. તે દૂર કરાવ્યાં. ઋષભની જગ્યાએ શિવ અને ભારતની જગ્યાએ ભોજ મૂકવાની રાજ્યના અમલદારોએ દેરાસરો પર કરરૂપે નાખેલા લાગો આ વિનંતી કરી. કવિએ ના પાડતાં ભોજે ગુસ્સાથી એ ગ્રન્થ આચાર્ય ભગવંતની પ્રેરણાથી બંધ થયા અને એ રૂપે ભેગી થયેલી સળગાવી નાખ્યો. ધનપાળની દીકરીને આખો ગ્રન્થ મોઢે યાદ રકમ પણ તે તે દેરાસરમાં પાછી અપાવી. હતો. તેથી ફરી રચના કરી એનું નામ તિલકમંજરી આપ્યું. આચાર્ય મહેન્દ્રસૂરિ ઘણી શાસનપ્રભાવના કરી સંવત ૧૦૯૦ આ આચાર્યભગવંતના ઉપદેશથી પાટણથી ગિરનાર અને પછી કાળધર્મ પામ્યા. શત્રુંજયના નીકળેલા છ'રી પાલિત સંઘને વંથલીમાં રાખેંગાર હેરાન કરવા માંગતો હતો ને સંપત્તિ લૂંટવા માંગતો હતો. એ ધનપાળ કવિએ શ્રી શાંતિસૂરિજીને વાદિવેતાળ”નું બિરુદ વખતે આચાર્યભગવંતે રાજમહેલમાં જઈ રાખેંગારને ઉપદેશ અપાવ્યું. શ્રી સૂરાચાર્ય પર આવેલી આપત્તિમાં એમને બચાવ્યા. આપી એની મતિ સુધારી. ચુસ્ત શ્રાવક તરીકે ભોજરાજા પાસે પણ ઘણાં જૈનધર્મ યોગ્ય આ આચાર્યભગવંતે વિશેષાવશ્યક સૂત્ર પર અઠ્ઠાવીશ કાર્યો કરાવ્યાં. પોતાની સ્પષ્ટવાતોથી ભોજરાજાનો કોપ પણ વહોર્યો. છેલ્લી અવસ્થામાં ધારા છોડી સાંચોર રહી હજાર શ્લોક પ્રમાણ ટીકા વગેરે લગભગ દસ ગ્રંથો રચ્યા છે. એમની ટીકાઓ અને ગ્રંથો સાધુઓમાં હજી વાચન માટે પ્રિય પ્રભુભક્તિમાં લીન બન્યા, પણ એકવાર ધારા નગરમાં આવેલા રહ્યાં છે. લગભગ લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત રચના વાદીને હરાવવા ભોજરાજાએ અત્યંત આગ્રહપૂર્વક કહેવડાવ્યું એટલે ગયા. પંડિતને હરાવી, છતાં પંડિતને ઇનામ અપાવી પછી કરી છે. આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે આવી સંલેખના કરી શુભધ્યાનથી છેવટે સાત દિવસનું અણશન કરી પાટણમાં કાળધર્મ દેવલોકમાં ગયા. આ ધનપાળકવિએ ‘પાઈયલચ્છી-નામ માલા', પામ્યા. શ્રી સિદ્ધરાજ જયસિંહ પણ એમની પાલખીમાં ક્ષણવાર ધનંજય કોશ', “તિલકમંજરી', ઉસભપંચાસિયા (ઋષભ માટે જોડાયેલા. વિક્રમની બારમી શતાબ્દીના આ એક પ્રભાવક પંચાશિકા) વગેરે ઘણા ગ્રંથો રચ્યા છે. કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ગણાયા. હેમચંદ્રસૂરિ મહારાજે પણ એમની સ્તુતિઓ વગેરે વખાણી છે. આચાર્ય મહેન્દ્રસૂરિ, વાચનાચાર્ય જ્ઞાનના ઉપાસક અને ગ્રંથકાર શોભન મુનિ અને ધનપાળ કવિ આચાર્ય જિનપ્રભસૂરિ ચંદ્રગચ્છના આચાર્ય મહેન્દ્રસૂરિ પરમ વિદ્વાન અને જન્મ સ્થળ : ગોહીલવાડ ગોત્ર-તાંબી પિતા-રત્નપાળ, અમોઘ ઉપદેશભક્તિવાળા હતા. “અંગવિજા અને માતા–ખેતલદેવી, નામ : સુહડપાલ, આચાર્ય જિનસિંહસૂરિ ચૂડામણિશાસ્ત્રના જાણકાર હતા. ધારાનગરીના બ્રાહ્મણ પાસે સુહડપાલે બાળવયમાં દીક્ષા લીધી. સંવત ૧૩૨૬માં દીક્ષા સર્વદેવને એની વિનંતી પર એના ઘરે ક્યાં ધન દટાયું છે તે થઈ અને સંવત ૧૩૪૧માં તો આચાર્યપદે બિરાજમાન થયા. બતાવ્યું. બદલામાં સર્વદેવ બ્રાહ્મણે પોતાના નાના પુત્ર શોભનને આચાર્ય જિનપ્રભસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. એમણે સંવત આચાર્યભગવંતનો શિષ્ય બનાવ્યો. મોટો ધનપાળ તેથી ગુસ્સે થયો અને ભોજરાજાનો માનીતો કવિ હોવાથી ભોજરાજા દ્વારા ૧૩૪૯માં નાગેન્દ્રગચ્છીય શ્રીમલ્લિષેણસૂરિ પાસે અભ્યાસ કર્યો હતો અને સ્વાવાદ મંજરી' ગ્રંથની રચનામાં સહાય કરી હતી. જ ધારાનગરીમાં જૈન સાધુઓનો પ્રવેશ અટકાવ્યો. પછી આચાર્યભગવંત પાસે ભણી સર્વ શાસ્ત્ર વિશારદ બનેલા આ આચાર્યભગવંતને કુર્ચાલ સરસ્વતી’ અને ‘પ્રત્યક્ષ શોભનમુનિએ જ પોતાની વિદ્વત્તા અને જૈનધર્મની સચોટતા સરસ્વતી’ એમ બે બિરુદ મળ્યાં હતાં. સ્વયં ખરતરગચ્છના બતાવી ધનપાળને સુધાર્યો. પછી તો ધનપાળ કવિ ચુસ્ત જૈન હોવા છતાં તપાગચ્છ પ્રત્યે સ્નેહભાવ હતો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy