SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૦૯ વિષયમાં સર્વમાન્ય હતા. સુવિહિતમુનિ શિરોમણિ તરીકે પ્રસિદ્ધ સોરઠનાં દંડનાયક બન્યા. ત્યારે આચાર્યભગવંતની પ્રેરણાથી હતા. એમણે અનેક ગ્રંથો રચ્યા છે. એમાં ‘હરિભદ્ર અષ્ટકવૃત્તિ', ઘણાં ધર્મપ્રભાવક કાર્યો કર્યા. ‘પંચલિંગી પ્રકરણ” અને “લીલાવઈ કહા' વિશેષ પ્રસિદ્ધ થયા છે. આજ નામવાળા અને લગભગ એ જ અરસામાં થયેલા નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવસૂરિના પ્રતિબોધક ગુરુ હતા. બીજા આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિ પણ મહાવિદ્વાન હતા. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ વ્યાકરણનો ગ્રંથ બનાવ્યો તેમણે ૮૪ વાદીને જીત્યા હતા. પૂર્વકાળમાં રાજકુમાર હતા. તેથી હતો. આ બંને આચાર્યોનો પુરોહિત, યાજ્ઞિકો, શૈવાચાર્ય જ્ઞાનદેવ, તેઓ રાજર્ષિ તરીકે પ્રખ્યાત થયેલા. એવા મહાન તપસ્વી હતા રાજસભાઓ, ચૈત્યવાસી મુનિઓ વગેરે પર વિશિષ્ટ પ્રભાવ હતો. કે એમનાં ચરણ પખાળીને એ પાણી છાંટવાથી ભયંકર રોગો દૂર આ બંને આચાર્ય સંવત ૧૦૮૮માં આચાર્ય વર્ધમાનસૂરિની પાટે થઈ જતા હતા. એમના જ પટ્ટધર શિષ્ય આચાર્ય ધનેશ્વરસૂરિ આવ્યા. સંસારી અવસ્થામાં કનોજના રાજકુમાર ધન હતા. એમનો ઝેરી ફોલ્લાનો અસાધ્ય રોગ આ રાજર્ષિ આચાર્યભગવંતનાં ચરણ વાદ મહાર્ણવ ટીકાકાર, તર્કપંચાનન પખાળેલા પાણીના છંટકાવથી દૂર થયો. પછી એમની પાસે દીક્ષા આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિ લઈ આચાર્ય ધનેશ્વરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. (સં. ૧૦૭૨ થી સં. ૧૧૩૯) આ આચાર્ય અભયદેવસૂરિએ શ્રી સિદ્ધસેન દિવાકરધારાનગરી (માળવા)ના શેઠ મહીધર અને ધનદેવીના સૂરિના સન્મતિતર્ક પર ‘વાદ મહાર્ણવ’ નામની ટીકા રચી. પનોતા પુત્ર હતા. નામ અભયકુમાર હતું. પ્રાય: સંવત ૧૦૭૭ ત્યારથી તેઓ તર્કપંચાનન તરીકે પ્રસિદ્ધ થયા. વાદિવેતાલ શ્રી કે સં. ૧૦૮૦માં પૂજ્ય આચાર્ય જિનેશ્વરસૂરિ મહારાજ પાસે શાંતિસૂરિજી એમના વિદ્યાર્થી હતા. દીક્ષા લીધી. અલ્પકાળમાં જ સમસ્તશ્રુત પારગામી થયા અને આચાર્ય દ્રોણાચાર્ય ને આચાર્ય સૂરાચાર્ય સંઘમાં આગમના વાચનાદાતા બન્યા. એમને થયેલા કોઢ રોગના નિવારણનો ઉપાય ધરણેન્દ્રદેવે બતાવ્યો. એ ઉપાય મુજબ નાડોલના ચૌહાણ દ્રોણસિંહે નિવૃત્તિગચ્છમાં દીક્ષા થામણામાં ગુપ્તરૂપે રહેલા પ્રભુ પાર્શ્વનાથની “જયતિહુઅણ' લીધેલી અને શ્રી દ્રોણાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ગુજરાતના નામના સ્તોત્રથી સ્તવના કરી. એથી અધિષ્ઠાયક દેવે પ્રસન્ન થઈ રાજા ભીમદેવ (સં. ૧૦૭૮ થી સં. ૧૧૨૦)ના મામા થતા પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ કરી. એ પાર્શ્વનાથ હતા. આ આચાર્યભગવંતને રાજવંશીય પુરુષો સાથે ઘનિષ્ટ ભગવાનના અભિષેક જળના છંટકાવથી આચાર્યભગવંતનો કોઢ સંબંધ હતો. એમના પરિચયમાં આવીને તેઓએ જીવદયામય રોગ મટ્યો. પછી એ પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય દેરાસર ધર્મ અપનાવ્યો હતો. આ આચાર્યભગવંત તપ-ત્યાગ-બ્રહ્મચર્ય નિર્માણ થયું ને થામણા તીર્થ હાલ સ્તંભન તીર્થ પ્રસિદ્ધ થયું. આ અને જ્ઞાનના દરિયા હતા. પૂ.આ.શ્રી અભયદેવસૂરિએ રચેલી આચાર્યભગવંત સળંગ આંબલ તપના ભીખતપસ્વી હતા. નવાંગટીકાનું સંશોધન એમણે કર્યું હતું. આ આચાર્યભગવંતે સં. ૧૧૪૯માં ઓઘનિર્યુક્તિ ગ્રંથની વૃત્તિરચના કરી હતી. એમના શાસનદેવોની સૂચનાથી અને સહાયથી આ સંસારી સંબંધે ભત્રીજા અને દીક્ષા જીવનના શિષ્ય સૂરાચાર્ય પણ આચાર્યભગવંતે શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલા સ્થાનાંગ વગેરે મહાવિદ્વાન હતા. ભોજરાજાના દૂતે શ્લોકમાં કરેલી રજૂઆતની સૂત્રો પર ટીકાઓ રચી. ત્યારથી જૈનશાસનમાં નવાંગી ટીકાકાર સામે ભીમ રાજાની વતી શ્રી સૂરાચાર્યે શ્લોકમાં જ એવો જવાબ તરીકે અનેરાં માન અને આદર પામ્યા છે. મોકલ્યો કે જેથી ભીમરાજા ખુશ થયા અને ભોજ રાજા દુઃખી. પ્રથમ બે આચારાંગ-સૂત્રકૃતાંગ પર ટીકા આ પૂર્વે જ આ સૂરાચાર્ય અત્યંત વિદ્વાન અને શાસ્ત્રપારગામી હતા. ચઉપન મહાપુરુષચરિયના રચયિતા શ્રી શીલાંકાચાર્યે રચી છે. ઉત્કૃષ્ટ વાચનાચાર્ય હતા. એમની ઇચ્છા પોતાની પાસે ભણનારા અંગસૂત્ર પર ન્યાયશૈલીથી ટીકા રચનારા શ્રી શીલાંકાચાર્ય પ્રથમ શિષ્યોને પણ ઉત્કૃષ્ટ જ્ઞાની બનાવવાની હતી. એના કારણે આચાર્ય હતા. શિષ્યોને ન આવડે ત્યારે ઓઘાની દાંડી મારતા. એમાં ઘણી શ્રી અભયદેવસૂરિએ ઘણા રાજાઓ અને શ્રાવકોને દાંડીઓ તૂટી એટલે લોખંડની દાંડી શ્રાવકો પાસે મંગાવી. અહિંસામય જૈન ધર્મમાં સ્થિર કર્યા. ધોળકાના જીણા શાહ આ દ્રોણાચાર્યને આ વાતની ખબર પડી ત્યારે દાંડી મંગાવવાનું આચાર્યભગવંતની કપાથી ધર્મ અને ધન બંને પામ્યા. પછી અટકાવી ઠપકો આપ્યો કે આવી દાંડી યમરાજાનું શસ્ત્ર ગણાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy