SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦e. તવારીખની તેજછાયા ગ્વાલિયરનો રાજા મિહિરભોજ ગુરુ માનતો હતો. આ બંને દીક્ષા લીધી. અલ્પકાળમાં જ સર્વ શાસ્ત્રવિશારદ થયા. તેથી આચાર્યોએ ગ્રંથભંડારો સ્થાપવામાં અગ્ર ભાગ ભજવ્યો હતો. એમની આચાર્યપદવી નિશ્ચિત થઈ. વડગચ્છ સંસ્થાપક જ્યારે એમને આચાર્યપદની ક્રિયા કરાવાઈ રહી હતી, આચાર્યદિવ ઉધોતનસૂરિ મહારાજ ત્યારે ગુરુદેવે એમના એક ખભે લક્ષ્મી અને બીજા ખભે સરસ્વતીને જોઈ વિચાર્યું. “આ દેવીઓથી ઉપાસ્ય આમનું ચારિત્ર આ આચાર્યભગવંત ક્ષત્રિય રાજા ઉદ્યોતનના પૌત્ર અને રહેશે કે નહીં?” તે વખતે ગુરુ ભગવંતની આ શંકાને નિર્મૂળ રાજા વટેશ્વરના પુત્ર હતા. એમના શરીરના જમણા ભાગે કરવા આચાર્ય માનદેવસૂરિએ ત્યાં જ સંકલ્પ કર્યો-“હું દૂધ, દહીં, સાથિયાનું નિશાન હોવાથી તેઓ ‘દક્ષિણચિહ્ન’ કે ‘દક્ષિણાંક ઘી, મીઠાઈ વગેરે બધી વિગઈઓનો અને ભક્ત શ્રાવકોના ઘરના તરીકે વિખ્યાત થયા. તેમણે આચાર્ય વીરભદ્રસૂરિજી પાસે અને આહારનો આજીવન માટે ત્યાગ કરું છું.” આથી ગુરુદેવ પણ સૂરિપુરંદર આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ પાસે શાસ્ત્રો અને પ્રસન્ન થયા ને આચાર્યપદની વિધિ પૂરી કરાવી. ન્યાય-તર્કનો અભ્યાસ કર્યો હતો. એમણે વિક્રમ સંવત ૮૩૫માં પદ્માવતી દેવીની પ્રેરણાથી “કુવલયમાળા’ નામનો પ્રાકૃત ભાષામાં આ આચાર્યભગવંતનું સાંનિધ્ય જયા, વિજયા, અભુત ગ્રંથ રચ્યો. એમાં અઢાર દેશની ભાષાઓના પ્રયોગ અપરાજિતા અને પધા નામની ચાર દેવીઓ કરતી હતી, છતાં થયા હોય તેવું ભાસે છે. અભ્યાસી માટે આ ગ્રંથ અદ્વિતીય છે. આચાર્ય ભગવંત પોતાનાં તપોબળ, સંયમબળ અને સ્વાધ્યાયયુક્ત આ આચાર્યભગવંત યથાર્થનામવાળા, મહાતપસ્વી, મહાપ્રભાવક, જ્ઞાનબળથી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી શકતા હતા. પંચાચારથી વિશુદ્ધ આચાર્ય તત્ત્વાચાર્યના શિષ્ય હતા. તક્ષશીલાના જૈનસંઘનો ઉપદ્રવ દૂર કરવા આ ઉદ્યોતનસૂરિ મહારાજ વિદ્વાન, સરળ, સમભાવી આચાર્ય તરીકે આચાર્યભગવંતે “શાંતિસ્તવન'ની રચના કરી, આજે પણ જેનો વિખ્યાત હતા. પ્રતિક્રમણની ક્રિયામાં અંતે રોજ લઘુશાન્તિ તરીકે પ્રસિદ્ધ આ સ્તવનો પાઠ કરે છે. આચાર્ય સમુદ્રસૂરિ મહારાજ એમણે રચેલું ‘તિજયપહત્ત' નામનું સ્તોત્ર જેનોને રોજ ખુમાણ રાજા કે જેમના વંશજો “સિસોદિયા' તરીકે પ્રસિદ્ધ સ્મરણીય નવસ્તોત્ર સ્મરણમાં ચોથા સ્મરણ તરીકે સ્થાન પામ્યું થયા. એમના પુત્ર આ આચાર્યભગવંત હતા. તેઓ આચાર્ય છે. આ આચાર્યભગવંતે સિંધ અને પંજાબમાં વિચરી ઘણા સાંઢા નરસિંહસૂરિની પાટે આવ્યા. આ આચાર્યદેવ સૂર્યવંશી ક્ષત્રિય રાજપૂતોને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. તેઓ વીર સંવત હોવાથી મહાપ્રતાપી હતા. તપ, વિદ્વત્તા અને વાદશક્તિના ત્રિવેણી ૭૩૧માં ગિરનાર તીર્થે અનશન કરી દેવલોક પામ્યા. સંગમ સમા આ આચાર્યદેવ તીર્થસ્વરૂપ પામ્યા. ચિત્તોડના રાણા એમના ખાસ ભક્ત હતા. દિગંબર પંડિતોને ઘણે ઠેકાણે હરાવી આચાર્ય વીરસૂરિજી શ્વેતામ્બર મતની સત્યતા સિદ્ધ કરી હતી. બાડમેર, કોટડા વગેરે જન્મ : સંવત ૯૩૮, પિતા : શિવનાગ, માતા સ્થળોએ ખાસ વિચરણ કરી અનેકાનેક ઉત્તમ જીવોને અહિંસક, પૂર્ણલતા, નામ : વીરકુમાર. દયાળુ અને જૈન ધર્મ પ્રતિ શ્રદ્ધાવાળા બનાવ્યા હતા. એમની પાટે આમના પિતાને ધરણેન્દ્ર પ્રસન્ન હતા અને એમની પાસેથી આચાર્ય માનદેવસૂરિ બીજા આવ્યા, કે જેઓને વિક્રમ સંવત સાપના ઝેરને ઉતારનારું વરદાન પામ્યા હતા. વીરકુમારનાં લગ્ન ૫૮૨માં ગુરુદેવે સૂરિપદે સ્થાપ્યા હતા. આ આચાર્ય માનદેવસૂરિ સાત કન્યાઓ સાથે થયેલા, પણ પિતાના અચાનક મોતથી સૂરિપુરંદર હરિભદ્રસૂરિજીના ખાસ મિત્ર હતા. જીવનની અનિયતા સમજી વૈરાગ્ય રંગે રંગાવા માંડ્યા. એમાં ‘શાંતિસ્તોત્ર” તથા “તિજયાહુન્ન સ્તોત્ર'ના રચયિતા એક વાર જંગલમાં ચોરોએ પકડ્યા ત્યારે એમની સાથે રહેલો આચાર્ય માનદેવસૂરિ એમનો સાળો ભાગવા સમર્થ થયો. એણે ઘેર જઈ એવા સમાચાર આપ્યા કે ચોરોએ વીરકુમારને મારી નાખ્યા. આ સાંભળી આઘાત જન્મ : મારવાડમાં નાડોલ, પિતા : ધનેશ્વર, માતા : પામેલા પૂર્ણલતા શ્રાવિકા (વીરકુમારની માતા) મોત પામ્યા. આ ધારણી, ગુરુ : આચાર્ય પ્રદ્યોતનસૂરિજી. બાજુ પુણ્યોદયના પ્રભાવે ચોરો પાસેથી હેમખેમ છૂટેલા વીરકુમારે ગુરુ મહારાજની વૈરાગ્ય-રસઝરતી દેશનાથી વૈરાગી થઈ ઘેર આવી આ સમાચાર જાણ્યા. તેથી સાળાને ઠપકો આપ્યો અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy