SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૫૯ | (૫૨) પંન્યાસ સંઘવિજય ગણિ–આચાર્ય હીર આગમના ઉક્ત પ્રખર વ્યાખ્યાતા સિવાય પણ કેટલાંક સૂરિજીના પ્રશિષ્ય મહોપાધ્યાય ધર્મવિજયજી ગણિના શિષ્ય હતા. નામો અમોને પ્રવચન કિરણાવલિ'માં જોવા મળેલ છે. પણ તે બીજા મતે તેઓ પંન્યાસ ગુણવિજયજી ગણિના શિષ્ય હતા. સિવાયની વિશેષ માહિતી અમે મેળવી શક્યા નથી તે આ પ્રમાણે તેઓએ સંવત ૧૯૭૪માં કલ્પસૂત્રની લઘુટીકા-કલ્પપ્રદીપિકાની છે— રચના કરેલી જે ૩૩૦૦ શ્લોક પ્રમાણ હતી. જિનહંસસૂરિ રચિત ‘આચારાંગસૂત્ર દીપિકા', અજિત () સોમવિમલસર—મનિ સૌભાગ્યહર્ષના શિષ્ય દેવસૂરિ રચિત “આચારાંગ સૂત્ર દીપિકા’, લક્ષ્મીકલ્લોલ સાધુ હતા. તેમને હેમવિમલસૂરિએ દીક્ષા આપેલી. સંવત ૧૫૮૩ માં રચિત “આચારાંગ અવચૂરિ', “સૂત્રકૃતાંગસૂત્ર' પર ‘હર્ષકુલગણિ' તેઓને આચાર્યપદ મળ્યું. તેઓએ ઘણી સાહિત્ય રચના કરેલી, તથા ઉપા. સાધુરંગની રચેલ દીપિકા, “ઠાણાંગસૂત્ર' પર જેમાં આગમિક ગ્રન્થોમાં “કલ્પસૂત્ર', “દશવૈકાલિક’, નગર્ષિગણિની રચિત દીપિકા તથા હર્ષનંદ અને સુમતિ કલ્લોલ વિપાકસૂત્ર'ના ટબ્બાઓનો સમાવેશ પણ થાય છે. રચિત ટીકાઓ. “ભગવતીજી સૂત્ર' પર દાનશેખર સૂરિ રચિત (૫૪) મહોપાધ્યાય ધર્મસાગર ગણિ–વિજય ટીકા તથા કોઈકની અવચૂર્ણિ પણ મળે છે. પ્રશ્ન-વ્યાકરણસૂત્ર' દાનસૂરિના હસ્તે દીક્ષિત થનારા ધર્મસાગરજી પ્રકાંડ વિદ્વાનવાદી પર જ્ઞાનવિમલસૂરિ કૃત ટીકા, “પ્રજ્ઞાપનાસૂત્ર' પર કુલમંડન ગણિની અવસૂરિ, ‘જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્ર' પર પુષ્પસાગરજી અને અને સમર્થ ગ્રંથકાર હતા. સંવત ૧૬૦૮ માં તેઓ ઉપાધ્યાય બ્રહ્મર્ષિ ગણિની ટીકાઓ, મૂલસૂત્રોમાં આવશ્યક અને ઉત્તરાધ્યયન બન્યા. તેઓએ ખંડનમંડનના કેટલાક ગ્રન્થો રચી તે-તે મતોનું નિરસન કરેલું. તેઓ અજોડ શાસનરાગી હતા. તેઓએ કલ્પસૂત્ર પર તો ઘણું જ વ્યાખ્યા-સાહિત્ય મળે છે. પર “કલ્પ કિરણાવલિ' નામે ટીકા રચેલી. તે ઉપરાંત સંવત ૧૬૩૯માં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ’ ટીકા રચેલી. આ રીતે આગમના અનેક પ્રખર વ્યાખ્યાતાઓનો (૫૫) મહો વિનયવિજયજી ગણિ-સત્તરમી સામાન્ય ચિતાર આપની સન્મુખ લાવવા પ્રયત્ન કર્યો છે. ખરેખર સદીમાં થયેલા આ વિદ્વાન શ્રમણે અનેક ગ્રંથોની રચના કરેલી. તો આગમોના જો કોઈ સમર્થ વ્યાખ્યાતા હોય તો તે છે એક તેમાં સંવત ૧૯૯૬માં કલ્પસૂત્રની “સુબોધિકા’ ટીકાની રચના કરી. અને એક માત્ર એક જ તીર્થકર મહારાજા. પ્રાંતે તેમનાં ચરણોમાં (પ) ઉપાધ્યાય શ્રતસાગર ગણિ–મહોપાધ્યાય ધર્મસાગર ગણિના શિષ્ય હતા. તેમણે સંવત ૧૯૮૩માં –મુનિ દીપરત્ન સાગર. “ચઉસરણપયન્નાની ટીકા રચેલી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy