SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૫ નિયુક્તિ–વૃત્તિ દીપિકા”, “ઓઘનિર્યુક્તિ દીપિકા', “પિંડનિર્યુક્તિ (૩૦) આચાર્ય વિજયસિંહસૂરિ–પિપ્પલક દીપિકા', દશ વૈકાલિક દીપિકા', “ઉત્તરાધ્યયન દીપિકા', ગચ્છની પરંપરામાં થયેલા આ આચાર્યએ સં. ૧૧૮૭ના ચૈત્ર આચારાંગસૂત્ર દીપિકા' આદિ રચેલાં છે. માસમાં “શ્રાદ્ધપ્રતિક્રમણમૂર્ણિ'ની રચના કરી હતી. (૨૪) ગુણરત્નસૂરિ–પયના સૂત્રોમાંના “ભક્ત * (૩૧) નમિસાધુ–પિપ્પલકગચ્છન-આચાર્ય શાંતિપરિજ્ઞા' અને “સંસ્તારક' એ બે પયના સૂત્રો પર તેમની રચેલી સૂરિના શિષ્ય હતા. તેઓએ ૧૧૨૨ માં “આવશ્યક વૃત્તિ' અને અવચૂરિ પ્રાપ્ત થાય છે. જો કે “આતુર પ્રત્યાખ્યાન સૂત્ર પરની “ચૈત્યવંદનવૃત્તિ' પર ટિપ્પણ રચેલ હતું. અવચૂરિ પણ તેમની હોવાનો એક મત છે. તેઓ આચાર્ય (૩૨) આચાર્ય નેમિચંદ્ર–બારમી સદીમાં થયેલા દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. સંવત ૧૪૪૨માં આચાર્ય થયા. તેમણે આ આચાર્યશ્રીએ ઘણા ગ્રંથોની રચના કરેલી હતી. તેમાં આગમ બીજા ગ્રન્થો પણ રચેલા છે. વ્યાખ્યાતારૂપે તેઓએ “ઉત્તરાધ્યયનસૂત્ર'ની ૧૪000 શ્લોક | (૨૫) ચામાચાર્ય–તેઓ યુગપ્રધાન ગુણાકરસૂરિના પ્રમાણની વૃત્તિની રચના કરી છે. શિષ્ય હતા. વાચકવંશમાં થયેલ આ આચાર્ય વિ.સં. ૩૦૦ માં (૩૩) આચાર્ય સુમતિસૂરિ–આચાર્ય જિનદેવની દીક્ષિત થયેલા. તેઓએ “પ્રજ્ઞાપના' નામે ઉપાંગસૂત્રની રચના પાટે થયેલા આચાર્ય સુમતિસૂરિએ દશવૈકાલિક સૂત્ર' પર ૨૬૦૦ કરી. જો કે આપણો આ લેખ “પ્રખર આગમ વ્યાખ્યાતાઓ” શ્લોક પ્રમાણ લઘુવૃત્તિની રચના કરી છે, જે હાલ પણ ઉપલબ્ધ પરનો છે, સૂત્રકારો વિશેનો નથી, તો પણ અમે શ્યામાચાર્યનો ઉલ્લેખ કર્યો તેનું કારણ “પ્રજ્ઞાપના સૂત્ર'ની વિશિષ્ટતા છે. ૩૬ પદોમાં અને ૭૭૮૭ શ્લોક પ્રમાણમાં રચાયેલ આ આગમ - (૩) મહોપાધ્યાય કમલસંયમ ગણિ–ખરતરપ્રશ્નોત્તર શૈલીથી પ્રચુર દ્રવ્યાનુયોગને વર્ણવે છે. ગચ્છીય એવા આ વિદ્વાનું શ્રમણે સંવત ૧૪૭૬માં દીક્ષા લીધી. સંવત ૧૫૪૪માં તેઓએ “ઉત્તરાધ્યયનસૂત્ર'ની ‘સર્વાર્થસિદ્ધિ (૨૬) કોટ્યાચાર્ય-વિશેષાવશ્યક ભાષ્ય પર નામની ટીકાની રચના કરી. આ ઉપરાંત તેઓએ કર્યસ્તવતેઓએ વિસ્તૃત ટીકા રચેલી છે. સંભવતઃ તેઓ આઠમી સદીમાં વિવરણ” અને “સિદ્ધાંત સારોદ્ધાર' આદિ ગ્રંથ પણ રચેલા હતા. થયા હતા. કોઈનો મત એવો પણ છે કે તેઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શિષ્ય હતા. વળી એક એવો પણ મત છે કે (૩૫) આચાર્ય નિહંસસૂરિ–સોળમી સદીમાં કોટ્યાચાર્ય બે થયા છે. પહેલા કોટ્યાચાર્યએ જિનભદ્રગણિ થયેલા આ ખરતરગચ્છીય આચાર્યએ સંવત ૧૫૮૨માં ક્ષમાશ્રમણની વિશેષાવશ્યક મહાભાષ્યની સ્વોપજ્ઞ ટીકા અધુરી ‘આચારાંગ-સૂત્ર'ની દીપિકા રચ્યાનો ઉલ્લેખ મળે છે. • રહી હતી તેને પૂર્ણ કરી છે. બીજા કોટ્યાચાર્યે વિ.સં. ૯૦૦ ની (૩૬) સાધુરંગ ગણિ–ખરતરગચ્છીય આચાર્ય આસપાસમાં ઉક્ત મૂળ ટીકાના આધારે સંસ્કૃત ટીકા રચી છે. જિનદેવની પરંપરામાં થયેલા ઉપાધ્યાય સાધુરંગ ગણિએ સંવત (૨) પૃથ્વીચંદ્રસૂરિ–રાજગચ્છમાં આ આચાર્ય ૧૫૯માં સૂયગડાંગ સૂત્ર'ની દીપિકા બનાવી. થયા. તેમનો કાલ તેરમી સદીનો જણાય છે. તેઓએ “કલ્પસૂત્ર' (૩૭) આચાર્ય તિલકપ્રભ–આચાર્ય ચક્રેશ્વરપર ટિપ્પણની રચના કરેલી છે. સૂરિની પાટ પરંપરામાં ચુંમાલીશમી પાટે આચાર્ય તિલકપ્રભ (૨૮) આચાર્ય અજિતદેવ–પલ્લીવાલ ગચ્છીય થયા, જેઓએ તેરમી સદીમાં અનેક સાહિત્યનું સર્જન કર્યું, જેમાં આ આચાર્ય ભગવંતે “કલ્પસૂત્ર દીપિકા', “આચારાંગસૂત્ર દીપિકા' આગમ વ્યાખ્યારૂપે ચિત્યવંદન ગુરુવંદન-પ્રત્યાખ્યાન લઘુવૃત્તિ', તથા ‘ઉત્તરાધ્યયન સૂત્ર દીપિકાની રચના કરેલી, જો કે પ્રાયઃ “શ્રાવકપ્રતિક્રમણ સૂત્રવૃત્તિની સાથે સાથે–“જિતકલ્પવૃત્તિ', આ વ્યાખ્યા સાહિત્ય હાલ ઉપલબ્ધ જણાતું નથી. દશવૈકાલિક સૂત્રવૃત્તિ', “આવશ્યક લઘુવૃત્તિ', “પાક્ષિકસૂત્ર અવચૂરિ', “પાક્ષિક ખામણા અવચૂરિ' આદિની રચના કરી. (૨૯) પં. ચશોદેવગણિ-વડગચ્છની પરંપરામાં થયેલા આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય હતા. તેઓ સંવત ૧૧૨૦ (૩૮) જયકીર્તિસૂરિ–અંચલગચ્છીય આચાર્ય થી ૧૧૨૮ મધ્યે આગમના પ્રખરવ્યાખ્યાતા નવાંગી ટીકાકાર શ્રી મેરૂતુંગસૂરિના હસ્તદીક્ષિત એવા આ આચાર્ય પંદરમી સદીમાં અભયદેવસૂરિને નવાંગી ટીકા રચનાકાળે સહાયતા પ્રદાન કરેલી. થયા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્રની ટીકા રચ્યાનો ઉલ્લેખ જૈન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy