SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૫૩ ભગવાને કહ્યું કે-‘ઉપન્ને ફુવા, વિમાને ફુવા, યુવે ૩ વા' આ જ આગમોનું મૂળભૂત માળખું આ દ્વાદશાંગી રૂપ જ હતું. ત્રણ નિષદ્યાઓ છે. તેના આધારે ગણધરોને ‘ઉત્પાદ-વ્યય- કાળક્રમે તેમાં પરિવર્તન આવ્યું. ઓઘનિર્યુક્તિવૃત્તિમાં તેની ધ્રૌવ્ય'થી યુક્ત છે તે જ ‘સતું' છે તેની પ્રતીતિ થાય છે. ત્યારપછી બદલાયેલી વ્યાખ્યા સ્થાન પામી.-“અહંતો દ્વારા પ્રતિપાદિત, તેઓ દ્વાદશાંગીની રચના કરે છે. આ રચના તેઓ પૂર્વજન્મ ગણધરો દ્વારા સૂત્રિત, પ્રત્યેક બુદ્ધ અને પૂર્વધર સ્થવિરો દ્વારા ભાવિતમતિથી પ્રાપ્તજ્ઞાનના આધારે કરે છે. “નંદીસૂત્ર મલયગિરિ રચિત આગમો પણ પ્રમાણભૂત મનાયા છે .” તદુપરાંત વૃત્તિમાં' આ જ વિધાનને ભિન્નરૂપે પ્રગટ કરતાં વૃત્તિકાર મહર્ષિ નંદીસૂત્રના કર્તા દેવવાચકગણિ કે જેઓ છઠ્ઠી શતાબ્દીમાં થયા નોંધે છે કે-અહંતો દ્વારા ઉપદિષ્ટ ત્રણ માતૃકાપદ-‘ઉપ્પને ઇ તેમણે નંદીસૂત્રમાં આગમનું માળખું દર્શાવતાં બે મુખ્ય વિભાગ વા, વિગમે ઈ વા, ધુવે છે વા'ની અવધારણા કરીને ગણધર કર્યા. (૧) અંગ પ્રવિષ્ટ, (૨) અંગબાહ્ય. જેમાં દ્વાદશાંગીરૂપ સમગ્ર પ્રવચનનું સૂત્રના રૂપમાં ગુંફન (ગૂંથણી) કરે છે. બાર અંગોને અંગપ્રવિષ્ટરૂપે જણાવ્યા છે. તે સિવાય પૂર્વધરપુરુષો * “આગમ' શબ્દ અર્થ અને વર્તમાન માળખું. * આદિ દ્વારા રચાયેલા આગમોને અંગ બાહ્ય ગણાવેલા છે. શ્રમણ શબ્દથી આરંભાએલ આ લઘુતમ શોધ– નિબંધ અહીં અંગબાહ્યના પણ આવશ્યક અને આવશ્યક અંતર્ગત શ્રમણ, શ્રમણજીવનનો પ્રાણ, સ્વાધ્યાય, દ્વાદશાંગીનો વ્યતિરિક્ત એવા બે ભાગ કહ્યા છે. વળી આવશ્યક વ્યતિરિક્તના અર્થ અને ઉદ્ભવ આટલી વિશાળ ભૂમિકાની સ્પર્શના બાદ પણ કાલિક અને ઉત્કાલિક સૂત્રો એવા બે વિભાગો કરાયેલ છે. આપણા મૂળ વિષય પ્રતિ ગતિ કરતાં હવે આપણે “આગમ” તદ્ અંતર્ગત્ આગમોની એક વિશાળ સૂચિ રજૂ કરાયેલ છે. આ શબ્દની ભોમકાએ પ્રવેશી રહ્યા છીએ. સિવાય પ્રકીર્ણક સૂત્રોનો પણ અંગ બાહ્ય આગમોમાં આવિર્ભાવ હિન્દુ-વૈદિક ધર્મીમાં જે સ્થાન ઉપનિષદ કે ભગવ કરાયેલ છે. ગીતાનું છે. મુસ્લિમ ધર્મ માટે જે મહત્ત્વ કુરાનનું છે કે આ જ માળખું પુનઃ પરિવર્તન પામતાં પામતાં ઈશાઈધર્મી જેમ ‘બાઇબલ' ગ્રન્થને ધર્મશાસ્ત્ર રૂપે ઓળખાવે છે. વર્તમાનકાળે છ વિભાગો દ્વારા પિસ્તાળીશ આગમ સંખ્યારૂપે તે રીતે જૈનોના ધર્મશાસ્ત્રને આગમ કહે છે. ઉક્ત દ્વાદશાંગી એ ઓળખાવાઈ રહ્યું છે. તે આ પ્રમાણે છે–૧૧ અંગ, ૧૨ ઉપાંગ, જ આગમ કહેવાય છે, અર્થાતુ બાર આગમોનો સમૂહ તે ૧૦ પન્ના , ૬ છેદ, ૪ મૂલ, અને ૨ ચૂલિકા. એ રીતે દ્વાદશાંગી. પિસ્તાળીશ આગમ સંખ્યા નિર્ધારિત કરાઈ છે. સંખ્યાની દૃષ્ટિએ આગમ શબ્દ પ્રવચન, શ્રુત, સિદ્ધાંત, સમય, આપ્તવચન, તેનો ઉલ્લેખ પિસ્તાળીશ આગમરૂપે પ્રદ્યુમ્નસૂરિ એ વિચારસાર જિનવચન ઈત્યાદિ પર્યાયનામોથી ઓળખાય છે. તેની વ્યાખ્યા પ્રકરણમાં કર્યો, જેઓ ચૌદમી સદીમાં થયા. જો કે તેઓએ કરતાં આવશ્યક ચૂર્ણિકાર ટૂંકી ઓળખ આપે છે. “આગમ એટલે ગણાવેલ નામાવલિ અને વર્તમાન પિસ્તાળીશ આગમોનાં નામોમાં આપ્તવચન.' કિંચિત્ ભિન્નતા છે, પણ સંખ્યા આદિ ઘણી બાબતે સમાનતા તત્ત્વાર્થટીકા–“આચાર્યોની પરંપરાથી વાસના દ્વારા જે પ્રવર્તે છે. આવે તે આગમ.' * આગમની વ્યાખ્યા-વિવરણ-સાહિત્ય નંદીસૂત્રટીકા–જેના વડે અભિવિધિ સહ-સમસ્ત [નોંધ –વર્તમાનકાળે સ્વીકૃત બનેલ પિસ્તાળીશ શ્રુતગત વિષયોથી વ્યાપ્તિરૂપ મર્યાદાવડે અથવા યથાવસ્થિત પ્રરૂપણા વડે અર્થોને જાણી કે પામી શકાય છે તેને આગમ આગમના વ્યાખ્યા-સાહિત્યની જ અત્રે ચર્ચા કરાઈ છે.] કહેવાય છે. આગમનું મૂળ સાહિત્ય “સૂત્ર' રૂપે ઓળખાય છે. આ જિતકલ્પચૂર્ણ—જેના વડે અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય સૂત્રોનો સૌ પ્રથમ વિવરણ કે વ્યાખ્યા-ગ્રન્થ થયો તેને નિયુક્તિ તે આગમ. કહેવાય છે. આવશ્યક નિર્યુક્તિમાં નિર્યુક્તિ શબ્દની વ્યાખ્યા લલિતવિસ્તરા—પૂર્વાપર વિરોધાદિ દોષોથી રહિત શુદ્ધ કરતાં જણાવે છે કે—“સૂત્રમાં નિર્યુક્તિ અર્થની સુવ્યવસ્થિત આપ્તવચન તે આગમ. વ્યાખ્યા કરનાર ગ્રન્થ તે નિયુક્તિ. આ નિર્યુક્તિ હંમેશા પદ્યાત્મક આ રીતે આગમની અનેકાનેક વ્યાખ્યા દષ્ટિગોચર થાય શૈલીમાં જ હોય છે. તેની ભાષા પ્રાકૃત હોય છે.” નિર્યુક્તિ પછી આવેલ વિવરણ સાહિત્ય છે ભાષ્ય. Jain Education Intemational For Private & Personal Use Only Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy