SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ચતુર્વિધ સંઘ કરનાર સૂરિના શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત્ત સંઘે માફ કર્યું. રાજા અને સભાજનો પ્રભાવિત થયા. અનેક પ્રકારની સિદ્ધસેનાચાર્યે ભરૂચના રાજાને પણ સર્ષપ પ્રયોગ દ્વારા જિનશાસનની પ્રભાવના થઈ. એકવાર આચાર્યશ્રીને કોઢ થયો. બચાવ્યો હતો. “નિશીથચૂર્ણિમાં યોનિપ્રાભૃતના પ્રયોગથી ઘોડો દેહ પ્રત્યે પણ તેઓશ્રીને મમત્વ હતું નહીં. અણસણ કરવાની બનાવ્યાનો ઉલ્લેખ છે. ભાવનાથી ધરણેન્દ્રને પૂછ્યું. ધરણેન્દ્ર કહે : “હજુ આપનું આયુષ્ય ઘણું બાકી છે. ઘણી શાસન પ્રભાવના કરવાની છે.” આ “નિશીથસૂત્ર' ઉપર ભાષ્ય જેવું વિવરણ સિદ્ધસેન દિવાકરે પછી ૧૮ અક્ષરનો મંત્ર આચાર્યશ્રીને આપ્યો. આ મંત્રના રચ્યાનો ઉલ્લેખ મળે છે પણ તે મળતું નથી. “ન્યાયાવતાર સ્મરણથી રોગાદિ ભયો નાશ પામે છે. માનતુંગાચાર્યે આ અઢાર ધ્યાત્રિશત્ દ્વાáિશકા'માંની ૨૧ બત્રીસી અને કલ્યાણમંદિર - મંત્રોને ગૂંથીને “નમિઊણ'થી શરૂ થતું ભયહર સ્તોત્ર બનાવ્યું. ઉપરાંત દિવાકરજીની મહત્ત્વની ઉપલબ્ધ રચના છે ‘સન્મતિતર્ક.” જૈનદર્શનના તત્ત્વનું નિરૂપણ કરતા આ દર્શનપ્રભાવક ગ્રંથ ઘણો કાળ શાસનપ્રભાવના કરી શિષ્ય ગુણકરને પટ્ટપર વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે. એને ભણવા માટે જરૂર પડે તો ગોચરીના સ્થાપી અણસણ કરી સ્વર્ગે સંચર્યા. દોષો સેવીને પણ અવશ્ય અભ્યાસ કરવાનું શાસ્ત્રકારોનું ફરમાન | વિક્રમનો છઠ્ઠો સૈકો માનતુંગાચાર્યના તેજથી ઝળાંહળાં છે. આવા મોટા દાર્શનિક અને મોટા મંત્રવાદી સિદ્ધસેનસૂરિજી બની ગયો. મંત્રપ્રભાવક હતા. મોટી શાસનપ્રભાવના તેઓએ કરી. શ્રી નંદિBણજી અને અજિત-શાંતિસ્તવ કલ્યાણમંદિર સ્તોત્રનું ૧૧મુ પદ્ય ચાલતું હતું ત્યારે શિવલિંગ ફાટ્યુ એવો પણ એક મત છે. - સંપાદક નંદિષેણ મુનિ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ પધાર્યા છે. ગિરિરાજ ઉપર એક સ્થળે અજિતનાથ ભ. અને શાંતિનાથ ચમત્કારિક સ્તોત્ર રચયિતા ભગવંતનાં જિનાલયો સામ-સામે હતાં. અહીં દર્શન કરો તો ત્યાં આ. માનતુંગસૂરિ પીઠ થાય...ત્યાં કરતાં અહીં પીઠ થવાથી અશાતના થાય. બનારસના માનતુંગે દિગંબર મુનિ ચારુકીર્તિ પાસે દીક્ષા મુનિશ્રીને થયું અને જિનાલયો બાજુબાજુમાં હોય તો કેવું લીધી. પછી માતાના સૂચન મુજબ શ્વેતાંબરાચાર્ય જિનસિંહસૂરિ સારું! પાસે દીક્ષા લીધી. ભક્તને મન ભક્તિ એ સર્વસ્વ છે. દરેક રોગોના ઉપાય આ વખતે રાજા હર્ષની સભાના બે મયૂર અને બાણ પ્રભુભક્તિ. દરેક સમસ્યાનું સમાધાન એ પ્રાર્થના દ્વારા મેળવે. નામના પંડિતોએ ચમત્કારો કરી બતાવ્યા ત્યારે રાજાએ કહ્યું : | મુનિશ્રી તો બેસી ગયા પ્રબળ સંકલ્પપૂર્વક : “બને “વિદ્વત્તા અને વિશિષ્ટ શક્તિ બ્રાહ્મણો પાસે જ જણાય છે.” જિનાલયો આજુ-બાજુમાં થઈ જાય.” . મંત્રીએ કહ્યું : “જૈનાચાર્ય માનતુંગસૂરિ હમણાં આપણા અને એમના મધુર કંઠેથી વહેતું થયું સ્તવન. નગરમાં બિરાજમાન છે. તેઓ પણ મહા પ્રભાવશાળી છે.” અજિતશાંતિ' તરીકે પ્રસિદ્ધ-અજિયં જિઅસવ્ભય થી શરૂ થતું રાજાએ આમંત્રણ આપ્યું. મયૂર પંડિતે સૂર્યની શક્તિથી કોઢ અભુત સ્તોત્ર! વિવિધ અલંકારોમાં વિવિધ છંદોમાં મટાડ્યો છે. પં. બાણે ચંડીના પ્રભાવે કપાયેલા હાથ–પગ નવા ગૂંથાયેલું....ચિત્રકાવ્યોથી સભર આ સ્તોત્ર નંદિષણ મુનિની પ્રાપ્ત કર્યા છે. આપ પણ ચમત્કાર બતાવો.” ભાવોર્મિઓને પ્રગટ કરતું અખ્ખલિત વહેવા માંડ્યું.....સ્તોત્ર પૂર્ણ માનતુંગાચાર્ય કહે : “અમે અપરિગ્રહી જૈન સાધુ હોવાથી થયું.......ભાવવિભોર મુનિએ નેત્રો ઉઘાડ્યાં...જુએ છે તો બન્ને ધનાર્જન માટે આવા પ્રયોગો નથી કરતા. ધર્મપ્રભાવના કરવાનું જિનાલયો પાસે પાસે છે. ભક્તિની શક્તિ કેવી ગજબ છે! જ અમારું લક્ષ્ય હોય છે.” સિદ્ધગિરિની જાત્રાએ ગયેલો યાત્રિક નવટૂંકની યાત્રા રાજાની સૂચના મુજબ માનતુંગાચાર્યને મજબૂત સાંકળોથી કરતાં ચઉમુખજીની ટૂંકમાંથી બીજી ટૂંકમાં જવા પગ મૂકે કે સામે બાંધી ઓરડામાં પૂરવામાં આવ્યા. આચાર્યશ્રીએ ભક્તામરથી શરૂ ખુલ્લા ચોકમાં રહેલી બે દેરીઓ-અજિતનાથ ભ. અને શાંતિનાથ થતા ભ. આદિનાથના સ્તોત્રની રચના કરી. સાંકળો બેડીઓ તૂટી ભ.ની જોઈ અતીતમાં ખોવાઈ જાય છે. એના માનસચક્ષુ સામે ગઈ. સૂરિજી બંધનમુક્ત બની બહાર આવ્યા. હોય છે નંદિષેણ મુનિ અજિતશાંતિનું ગાન કરતાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy