SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1020
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૬ ચતુર્વિધ સંઘ ભુવનભાનુસૂરિ મ.સા.)નાં પ્રવચનો સંવત ૨૦૦૬ (શેષકાળમાં) નિર્માણ કરાવેલ મંદિરોમાં કે ઉપાશ્રયોમાં હજી તેમના નામની ૨૦૦૭ તથા ૨૦૦૮માં મુંબઈમાં સાંભળીને એવાં ભાવિત બન્યાં ખાસ કોઈ તકતી વગેરે પણ લગાવી નથી. તેમજ તેવી કોઈ ઉત્કંઠા કે ત્યારપછી ૩૮ વર્ષમાં એમના જીવનમાં કદી પણ ઉગ્રતાનો પણ તેમને જાગતી નહીં. પ્રસંગ બન્યો નથી. કોઈએ પણ એમને ક્યારેય સામાન્ય ક્રોધમાં છેલ્લાં વર્ષથી કુટુંબ પરના મમત્વભાવને પણ ઉતારી દીધું. પણ જોયાં નથી. સાથે સાથે એમનાં માન-માયા-લોભ પણ માત્ર આરાધનામાં જ લાગી ગયાં. રોજ ચોવીસે કલાક અત્યંત પાતળાં પડી ગયેલાં. આરાધનાની લગની. દિવસે પૂજાદિ આવશ્યક ક્રિયાઓ સાથે વર્ષોથી સચિત્ત ત્યાગ, ઉભય ટંક પ્રતિક્રમણ, સામાયિક, સામાયિકમાં જ કાળ પસાર કરે. રાત્રે પ્રતિક્રમણ પછી જાપ વગેરે જિનવાણી શ્રવણ, સ્વાધ્યાય, નવકારજા૫, રાત્રિભોજનત્યાગ કરે. છેલ્લાં પાંચેક વર્ષ પૂર્વે તેમને માથામાં રોગ (હરપીસ) લાગુ વગેરે આરાધનાઓથી જીવન ઓતપ્રોત હતું. છેલ્લી માંદગીમાં પડ્યો, ઉપચાર છતાં સુધારો નહીં થતાં સમભાવે ભોગવતાં. પણ ક્યારેય રાત્રે દવા પણ લીધી નથી. ઊલટું ક્યારેક સૂર્યાસ્ત ૨૦૪૩ના શ્રાવણ સુદ પૂનમે પૂજા કરીને આવતાની સાથે પૂર્વે રાત્રિનો ભ્રમ થતાં ભોજનનો કે દવાનો નિષેધ કરતાં, સૂર્યાસ્ત હુમલો આવ્યો. મોટું તરડાઈ ગયું. પટકાઈને પલંગમાં પડ્યાં. થયો નથી, એ બરાબર સમજાવીએ, ને સમજણમાં આવે તો જ જમણું અંગ ખોટું થઈ ગયું, સ્મરણશક્તિ પણ ચાલી ગઈ, પણ ભોજન કરે. આ ઉપરાંત નવપદની ઓળીઓ, ત્રણે ઉપધાન તપ, તરત ઉપચાર લેવા માંડ્યાં. થોડા દિવસે સ્મરણશક્તિ પુનઃ પ્રાપ્ત ૭૮ વર્ષની ઉંમરે અઠ્ઠાઈ તપ, અનેકવાર શ્રી સીમંધર સ્વામીનાં થતાં, સૌથી પહેલાં નવકાર મંત્ર યાદ આવ્યો. ધીમે ધીમે થોડું અઠ્ઠમ તપો, પર્વતિથિઓએ એકાસણું, આયંબિલ, વર્ધમાન તપની સારું થવા માંડ્યું. પણ હવે પથારીવશ બની ગયાં. ઓળીઓ વગેરે અનેક આરાધનાઓથી જીવન મઘમઘાયમાન હતું. ભારતભરના લગભગ સર્વે તીર્થોની યાત્રા પણ તેમણે કરેલી * પુત્ર મુનિ પૂજ્ય હેમચંદ્રવિજયજી મહારાજના ગણિપદ, તથા સિદ્ધગિરિમાં ચાતુર્માસ પણ કર્યું. પુણ્યાનુબંધી પુણ્યનાં એવાં પંન્યાસ પદ વખતે તેમણે સારો લાભ લીધેલો, પણ તેમની એક સ્વામિની હતાં કે પુત્રોને આર્થિક ક્ષેત્રે અનુકૂળતા મળતાં તેમને મહેચ્છા પુત્ર મુનિના આચાર્યપદના મહોત્સવની લાભ લેવાની હાથે અનેક સુકૃતોનાં કાર્યો થયાં. હતી, અને પુત્ર મુનિને આચાર્ય જોઈને જવાની હતી. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી. પૂજ્યશ્રીએ પણ તેમની ઇચ્છા તથા પોતાના પતિની સ્મૃતિ નિમિત્તે તેમણે “સંઘવી અંબાલાલ સંયોગોને પિછાનીને પૂજ્ય પં. હેમચંદ્ર વિજય ગણિવર્યને આચાર્ય રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ'ની સ્થાપના કરાવી. એના અન્વયે પદ પર આરૂઢ કરવા આજ્ઞા ફરમાવી અને ભાયખલા મુકામે નડિયાદ, વિરમગામ, હસ્તગિરિ, વિમલ સોસાયટી (મુંબઈ) ૨૦૪૪ના ફાગણ વદ ૩ના મહોત્સવ યોજાયો. મૂળીબહેને આમાં વગેરે સ્થળે જિનમંદિરો કરાવ્યાં. વીરમગામમાં સાધર્મિકોની પણ ખૂબ સારો લાભ લીધો અને આચાર્યપદ પ્રસંગ પણ તેઓ અનુકૂળતા માટે ધર્મશાળા કરાવી. બે ત્રણ ઠેકાણે ઉપાશ્રય પુત્ર ધરણેન્દ્રને ત્યાં ભયખલા હોવાથી, ત્યાં જ નક્કી કરાવ્યો. આ કરાવ્યાં. જિર્ણોદ્ધારનો પણ લાભ લીધો. ખંભાતમાં લગભગ ૨00 જિનપ્રતિમાઓનો અંજનશલાકામહોત્સવ પુત્ર મુનિ તથા પ્રસંગે લકવાગ્રસ્ત મૂળીબહેનને ઠેલણ ગાડીમાં બેસાડીને લાવવામાં આવ્યાં, ખૂબ ઉલ્લાસપૂર્વક આચાર્યપદ પ્રસંગ કુટુંબનાં સાધ્વીઓની પ્રેરણા પ્રસંગેથી પૂજ્યપાદ આચાર્ય નિહાળ્યો. સૂરિમંત્રની પ્રત વહોરાવવાનો તથા સૂરિમંત્ર પ્રદાનની ભગવંતશ્રી ભુવનભાનુસૂરિજી મહારાજાદિ ૮૦ મુનિભગવંતોની નિશ્રામાં કરાવ્યો. પૂજ્ય આચાર્યભગવંતની ૧૦૮મી ઓળીનાં વિનંતી કરવાનો લાભ પણ ઉછામણીપૂર્વક લીધો અને ઉલ્લાસપારણાં પ્રસંગે મુંબઈમાં માસક્ષમણ, સિદ્ધિતપ વગેરે અનેક પૂર્વક પુત્રના માથે સૂરિપદ પ્રસંગે વાસક્ષેપ નાખ્યો. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી એવા તેમની બધી જ પ્રશસ્ત ઇચ્છાઓ પાર પડી. તપસ્યાઓ મુનિઓમાં થઈ તથા શ્રાવક-શ્રાવિકાઓમાં છસો નવા પાયા તથા એક હજાર ઓળીઓ થઈ. ભવ્ય મહોત્સવ થયો. આ ત્યારપછી અનેક વાર બિમારી વધતાં સમભાવે સહન બધાનો લાભ પાંચ વ્યક્તિઓએ ભેગા થઈ લીધો, તેમાં કરતાં. પુત્ર મુનિ, પુત્રી સાધ્વીજી વગેરે દૂર દૂરથી તેમને સમાધિ * મૂળીબહેને પોતાના પતિનું પ્રથમ નામ લખાવ્યું. અનેક પુસ્તકો આપવા ઉગ્ર વિહાર કરી આવતાં. પૂજ્ય હેમચંદ્રવિજયજી પણ પ્રસિદ્ધ કરાવ્યાં, લખાવ્યાં. બીજાં નાનાં સંઘપૂજન, પૂજા, મહારાજ એકવાર ગિરનારથી ઉગ્રવિહાર કરીને, તથા બીજી વાર આંગીઓ, પ્રભાવનાઓ વગેરે અનેક સુકતો તો અગણિત કર્યા. નવા ડીસાથી ઉગ્ર વિહાર કરી સંસારી માતાને સમાધિ આપવા આટલાં બધાં સુકૃતો છતાં મનમાં જરાય માન નહીં. તેમનાં આવ્યા હતા. મુંબઈમાં અનેક ચોમાસાંઓમાં પણ તેઓની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy