SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1003
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા GLG પ્રસન્ન રાખતી હતી. ભગવાન મહાવીર કઠોર તપશ્ચર્યા કરતા પરિવ્રાજકોની સંખ્યા વિશેષ હતી. તત્કાલીન પરિસ્થિતિને હતા. એક વખત ગોચરી માટે આનંદ શેઠને ત્યાં આવી પહોંચ્યા. અનુલક્ષીને ચંદ્રગુપ્ત રાજ્યમાં નિયમ બનાવ્યો હતો કે, સંન્યાસી ભોજનનો સમય પૂર્ણ થતાં બાકી રહેલી ભોજનસામગ્રી બાજુએ થવા માટે રાજ્યના જવાબદાર અધિકારીની આજ્ઞા મેળવવી મૂકીને બહુલા વાસણ સાફ કરતી હતી ત્યારે ભગવાન આવી અનિવાર્ય હતી. કોઈ પણ ગૃહસ્થ સંન્યાસી થવા માટે તૈયાર થાય પહોંચ્યા. દાસીએ કશકાય મુનિને યોગ્ય આહાર વહોરાવી દીધો. તો પુત્ર, પત્ની કે પરિવારના ભરણપોષણ માટે સંપૂર્ણ વ્યવસ્થા પ્રભુએ આ આહારથી પારણું કર્યું. દાસીએ પ્રભુને ભાવપૂર્વક કરવી જોઈએ. રાજ્યમાં આ નિયમોનું પાલન થાય તે માટે વહોરાવતાં, એના પ્રભાવથી પંચદિવ્ય પ્રગટ થયાં, જેનાથી દાસી રાજાએ પોતાના રાજ્યમાં જાહેરાત કરી હતી કે, રાજ્ય દ્વારા બહુલિકા દાસત્વમાંથી મુક્ત થઈને સમૃદ્ધ બની. આ પ્રસંગથી અધિકૃત થયેલા સંન્યાસીને જ લોકોએ આશ્રય આપવો. રાજ્યની પ્રેરણા પ્રાપ્ત કરીને બહુલિકાએ ભગવાન મહાવીરે બતાવેલા જૈન સામાજિક સ્થિતિને અનુલક્ષીને આવી વ્યવસ્થા કરવામાં આવી ધર્મના સિદ્ધાંતો પ્રમાણે શેષ જીવન વ્યતીત કર્યું. નગરમાં આનંદ હતી. સુપ્રભા રાણી દ્વારા રાજકીય દૃષ્ટિએ નારી સમાજનો શેઠ અને દાસીના દાનનો ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો. પરિચય પ્રાપ્ત થાય છે.. શ્રાવિકા ઉર્વિલા મથુરા નગરીના રાજા પ્રતિમુખની શ્રાવિકા સંઘમિત્રાઃ સમ્રાટ અશોકની સૌન્દર્યવાન રાણી હતી. રાજા પાસે એક પ્રાચીન સૂપ હતો. તેને માટે પુત્રી સંઘમિત્રા. અશોકને એક પુત્ર હતો, જેનું નામ કુણાલ રાજાની રાણીઓ એકબીજા સાથે ઝગડતી હતી. રાજાની બીજી પાડવામાં આવ્યું હતું. માતા જૈન ધર્મનું પાલન કરતી હોવાથી રાણી બૌદ્ધ ધર્મી હોવાથી તેણીએ આ સૂપને પોતાની પાસે કુણાલ પણ તેનાથી પ્રભાવિત થઈને જૈનકુળના આચારવિચારનું રાખ્યો. રાણી ઉર્વિલાએ જૈન વિદ્વાનોને પોતાના રાજદરબારમાં પાલન કરતો હતો. પરિણામે તે ઉત્તમ જૈન શ્રાવક બન્યો હતો. આમંત્રણ આપીને બોલાવ્યા અને શાસ્ત્રાર્થ દ્વારા સિદ્ધ કરાવ્યું કે, કુણાલના પુત્ર સંપ્રતિએ ઈ.સ. ૨૩૦માં જૈન ધર્મનો સૂપ જૈન ધર્મનો છે. સ્તૂપની માલિકીનો નિર્ણય થયા પછી પ્રચાર કર્યો હતો. સંપ્રતિ રાજાએ એક વખત આર્ય સુહસ્તિને રાજાએ મહોત્સવ કર્યો અને ત્યાર પછી રાણી ઉર્વિલાએ જોયા અને જાતિસ્મરણજ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થયું. ત્યાર અન્નજળનો સ્વીકાર કર્યો. આથી ઉર્વિલાની જૈન ધર્મ પ્રત્યેની પછી સંપ્રતિ રાજા જૈન ધર્મી બનીને આર્ય સુહસ્તિ મહારાજને શુભ ભાવના કેવી હતી તેનો પરિચય પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓ માત્ર પોતાના ગુરુ બનાવ્યા. સંપ્રતિ રાજા પરોપકારી હતા. જિન રાજદરબારમાં શોભાનાં પૂતળાં સમાન ન હતી, પણ પોતાનાં શાસનની અપૂર્વ પ્રભાવના કરવા માટે સંપ્રતિ રાજાએ સ્તૂપ, જ્ઞાન અને બુદ્ધિથી રાજ્યવૈભવમાં સુખ ભોગવવા છતાં જિનમંદિર અને સવા કરોડ જિનપ્રતિમાઓ ભરાવી હતી. આજે શાસ્ત્રજ્ઞાનથી જૈન ધર્મની પ્રભાવના કરવામાં પણ પ્રવીણ હતી. પણ સંપ્રતિ રાજાની પ્રતિમા ઘણાં મંદિરોમાં સ્થાપિત થયેલી શ્રાવિકા સુપ્રભા: નંદરાજા યુદ્ધમાં પરાજય થયા જોવા મળે છે. આ%, મિસર, ચીન, જાપાન જેવા દેશોમાં પણ પછી રથમાં પોતાની પુત્રી સુપ્રભા સાથે રાજધાની છોડીને જઈ જૈન ધર્મના પ્રચાર માટે પોતાના પ્રતિનિધિઓને મોકલ્યા હતા. રહ્યા હતા ત્યારે સુપ્રભાની દૃષ્ટિ પરાક્રમી રાજા ચંદ્રગુપ્ત પર પડી શ્રાવિકા પૂર્ણમિત્રા : કલિંગના રાજા ખારવેલની અને પ્રથમ દૃષ્ટિએ પ્રેમ ઉભવ્યો. રાજાએ આ વાત જાણી અને રાણી અને રાજા લલાક હત્યિસિંહની પુત્રી. ખારવેલ રાજાએ સુપ્રભાનો વિવાહ ચંદ્રગુપ્ત સાથે કર્યો. સુપ્રભા જૈન ધર્મની હસ્તિગુફાની રચના કરાવીને તેના પર બ્રાહ્મી લિપિમાં શિલાલેખ આરાધિકા હતી. પિતાની માફક તે પણ સાધુ મહારાજની ભક્તિ કોતરાવ્યો હતો. આ રાજાએ ઉદયગિરિના કુમારી પર્વત પર પણ અને વૈયાવચ્ચ કરી સન્માન સાચવતી હતી. ઈ. સ. પૂર્વે ૩૧૭માં શિલાલેખ કોતરાવ્યો હતો. પૂર્ણમિત્રા રાણી જૈન ધર્મી હોવાથી જ્યારે ચંદ્રગુપ્તને પાટલીપુત્રના રાજા તરીકે અભિષેક કરીને જૈનાચારનું પાલન કરીને જૈન સાધુ-સાધ્વીઓની ભક્તિ કરતી જાહેર કરવામાં આવ્યો ત્યારે રાજાએ પોતાની અન્ય રાણીઓમાં હતી. હિમવંત સ્થવિરાવલીમાંથી નીચે જણાવેલી વિગતો પ્રાપ્ત સુપ્રભાને પટરાણીપદે સ્થાપી હતી. સુપ્રભા ગુણવાન હોવાથી થાય છે : ખારવેલ રાજાએ કુમારગિરિ ગુફાના વિસ્તારમાં ચંદ્રગુપ્તને શત્રુ રાજાની પુત્રી હોવા છતાં પ્રથમ સ્થાન આપીને ચતુર્વિધ સંઘના સંમેલનની યોજના કરી હતી. તેમાં આર્ય નારીનું યથોચિત ગૌરવ વધાર્યું છે. બલ્લિસહ, આર્ય સુસ્થિત વગેરે શ્રમણોની સાથે આર્યા પોયણી આ સમયમાં ઉત્તર ભારતમાં સંન્યાસીઓ અને વગેરે ૩00 સાધ્વીઓ અને આર્યા પૂર્ણમિત્રા વગેરે 800 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy