________________
મોગશાસ્ત્ર
સમ્યક્ત્વનાં બાહ્ય ચિને शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणैः।
लक्षणः पञ्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥१५॥
નીચેનાં પાંચ લક્ષણ દ્વારા સમ્યક્ત્વ બરાબર ઓળખી શકાય છે: (૧) શમ–અનંતાનુબંધી કષાયોને ઉપશમ-શાંતિ, (૨) સવેગ–મોક્ષાભિલાષ-મુમુક્ષા દે કે મનુષ્યના સુખને
વાસ્તવિક સુખ ન માનતાં મોશેને જ સાચું
સુખ સમજી તેની જ ઈચ્છા કરવી. (૩) નિર્વેદ–વૈરાગ્ય; કેઈ પણ પ્રકારના સાંસારિક સુખ
પ્રત્યે ઉદાસીનતા. (૪) અનુકંપા–બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા. (૫) આસ્તિક્ય–વીતરાગે કહેલાં ત ઉપર વિશ્વાસ. (૧૫)
સમ્યક્ત્વનાં ભૂષણ स्थैर्य प्रभावना भक्तिः कौशलं जिनशासने ॥ तीर्थसेवा च पञ्चास्य भूषणानि प्रचक्षते ॥१६॥
સમ્યક્ત્વનાં પાંચ ભૂષણે કહેલાં છે. (૧) સ્થયે–
જિક્ત ધર્મ વિષે અસ્થિર ચિત્તવાળાને સ્થિરતા
કરાવવી અને સ્વયં પરતીર્થિક પ્રભાવમાં
ન આવતાં અડાલ રહેવું. (૨) પ્રભાવના–ધર્મની ઉન્નતિ કરવામાંયથાશક્તિ મદદ કરવી. (૧) પ્રભાવના કરનાર પ્રભાવકે આઠ પ્રકારના છે?
(૧) પ્રવચની–આગમગ્રંથ સારી રીતે જાણનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org