SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વતીય પ્રકાશ દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરે–અચાવે તે ધર્મ કહેવાય; (અને) એક્ષપ્રાપ્તિ માટે સર્વજ્ઞ પુરુષોએ બતાવે (તે ધર્મ) સંયમાદિ દશ પ્રકાર છે. (૧૧) આપૌરુષેય–કેઈ પુરુષે ન કહેલું–વચન અસંભવિત છે, છતાં કદાચ તેવું વચન સંભવે તે (પણ) તે પ્રમાણભૂત નથી; કારણ કે વચનનું પ્રામાણ્ય (તેના બોલનાર) આમઅનુભવીને અધીન છે. અર્થાત બેલનારની દેષરહિતતા ઉપર વચનની પ્રમાણભૂતતા સંભવે છે, અન્યથા નહિ. (૧૨) - મિથ્યાદષ્ટિવાળાઓએ કહેલે–બતાવેલે ધર્મ, ધર્મ તરીકે ઓળખાતું હોય તે પણ તે સંસારભ્રમણનું કારણ છે, અર્થાત્ તે અધર્મ જ છે, (કારણ કે, તે હિંસા વગેરે દોથી દૂષિત છે. (૧૩) ઉપસંહાર रागोऽपि हि देवश्चेद् गुरुरब्रह्मचार्यपि । कृपाहीनोऽपि धर्मः स्यात् कष्टं नष्टं हहा जगत् ॥ સરાગી પણ જે દેવ કહેવાય, અબ્રહ્મચારી હોવા છતાં જે ગુરુ કહેવાય, દયાભાવ વિનાને ધર્મ પણ જે ધર્મ કહેવાય તે આ જગતનું સત્યાનાશ જ વન્યું સમજવું. (૧૪) १ उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः ! तत्त्वार्थसूत्र अ० ९, सूत्र ६ । तथा समवायांग सूत्र, समवाय १० (૧) ક્ષમા, (૨) માર્દવ–મૃદુતા, (૩) આર્જવ–સરળતા–વિચાર, વાણું અને વર્તનની એક્તા, (૪) શૌચનિર્લોભતા (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચ –મમત્વ ન રાખવું તે (૧૦) બ્રહ્મચર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy