SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ રૂ૦૩ જો તેને સમાન ભાષાવાળો (પતિતની જે ભાષા છે, તે ભાષામાં વ્યવહાર કરનાર) સાધુ સમજાવે-ઉપદેશ આપે અને તે પાછો આવે તે ઉપદેશ આપનારનો થાય, બીજાને નહિ. જે તે સમ્યકત્વ સહિત પરતીર્થિકાદિમાં ગયો હોય તે મૂલ આચાર્યની માલિકીની મર્યાદા ત્રણ વર્ષ છે. અવસજોમાં પણ પૂર્વે આ પ્રમાણે હતું. જેમકે- અવસાન બનેલાને તે દિવસે પણ જે ઉપશમા (=સંવેગી દીક્ષાની ભાવનાવાળે બનાવે) તેને તે થાય. પણ ઘણુ કષાયથી અત્યંત ભરેલા આ કાળમાં આ વ્યવસ્થા નથી, કિંતુ ત્રણ વર્ષ પૂર્વદિને પર્યાય છે. અર્થાત્ ત્રણ વર્ષ સુધી મૂલ આચાર્યની માલિકી રહે છે. [૨૭] સારૂપિક યાજજીવ મૂલ આચાર્યને થાય. તેના માટે ત્રણ વર્ષની મર્યાદા નથી. તેણે પુત્ર વગેરેને દીક્ષિત બનાવ્યા હોય=મુંડિત કર્યા હોય તે પણ મૂલ આચાર્યના જ થાય. સારૂપિકે જેમને દીક્ષિત બનાવ્યા નથી=મુંડિત કર્યા નથી, જે એ હજી શિખાસહિત અને સારૂપિકને આધીન છે, તેમને સારૂપિક પિતાની ઈરછાથી જેને આપે તેના તે થાય. [૨૮] સારૂપિકના પુત્રાદિ મૂલ આચાર્યના થાય. (અર્થાત્ તેઓ દીક્ષા લે તો મૂલ આચાર્યના જ શિષ્ય થઈ શકે, બીજા કેઈન નહિ.) દીક્ષા છોડીને ગૃહસ્થ બની ગયો હોય, અસ્ત્રાથી કે લચથી મુંડન કરાવતે હોય, પણ રજેડરણ, દંડ, પાત્ર એ સારૂપિકના વેષને ધારણ ન કરે તે ત્રણ વર્ષ પહેલાં જેમને મુંડિત કરે તે બધા અને પોતે પણ પૂર્વાચાર્યના જ થાય. [૨૯] इच्छा अमुंडिएमुं, तिण्हं उवरिं च तस्स संगहणं ।। कुज्जा मूलायरिओ, संविग्गुद्देसणेणावि ॥२३०॥ ફુરસ્કૃત્તિ | ‘મુgિ શિપુ સ્થાપિત્તપુ “જી” તરછાનુજ તેમનमित्यर्थः । त्रयाणां वर्षाणामुपरि च तस्य तन्मुण्डितानां वा तदिच्छानुसारेणाभवनम् । अतः स यदि सम्यगुपशान्तः सन् मूलाचार्यमाश्रयितुमिच्छति तदा स तस्य संग्रहणं कुर्यादन्यथाऽसङ्ग्रहप्रत्ययं मासलघु प्रायश्चित्तं श्रद्धाभङ्गादिप्रत्ययं चाधिकम् । अथ यदि स मूलाचार्य दूरत्वग्लानत्वादिकारणेन नाश्रयते तदान्योऽपि मूलाचार्यस्य संविग्नस्योद्देशेन तस्य संग्रहण कुर्यान्न तु तस्य, असंविग्नस्योदेशने गुरुनिन्दकत्वात् । यदि च परकीय इति कृत्वा तं न संस्तरणेऽपि संगृह्णीयात्तदा प्रायश्चित्तं चत्वारो गुरुकाः । असंस्तरणे त्वसंगृह्णन्नपि शुद्ध इति દ્રષ્ટચમ્ જરરૂ! તથા તેણે જેમને મુંડિત ન કર્યા હોય=શિખા સહિત રાખ્યા હોય તેમની માલિકી તેની ઈચ્છા પ્રમાણે થાય પોતાની ઈચ્છાથી જેને આપે તેની માલિકી થાય. ત્રણ વર્ષ પછી તેની અને તેણે જેમને મુંડિત કર્યા હોય તેમની માલિકી તેની ઈચ્છાનુસાર થાય. આથી તે જો સારી રીતે ઉપશાંત થયો હોય=દીક્ષા લેવાની ભાવનાવાળો થયો હોય, અને મૂલ આચાર્યનો આશ્રય લેવાની ઈચ્છા કરે તે મૂલ આચાર્ય તેનો સ્વીકાર કરે. જે આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy