SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ફ્૦૪ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते સ્વીકાર ન કરે તે તે નિમિત્તે માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે. સ્વીકાર ન કરવાથી જો તેની શ્રદ્ધાના=ચારિત્ર ભાવનાના નાશ થાય તે તે નિમિત્તે, અન્યની પાસે દૂર જતાં રસ્તામાં ચાર આદિથી અનથ પામે તા તે નિમિત્તે, પણ પ્રાયશ્ચિત્ત આવે. હવે જો મૂલ આચાય બહુ દૂર હાય કે બિમાર હાય વગેરે કારણથી તે મૂલ આચાર્ય પાસે દીક્ષા ન લે, અન્ય આચાર્ય પાસે જાય, તેા અન્ય આચાય જો તે પેાતાના પૂર્વાચાર્યને સવિગ્ન તરીકે કહે=બરાબર ઓળખાવે તે તેને સ્વીકાર કરે. અસવિગ્ન તરીકે ઓળખાવે તે સ્વીકાર ન કરે. કારણ કે તે ગુરુર્રાનંદક છે. તે પોતાના ગુરુને સવિગ્ન તરીકે ઓળખાવે અને નિર્વાહ થઈ શકે તેમ હોય (=તે ખરાખર સંયમ પાળે તેવા હાય, અથવા પેાતે તેને ખરાખર સાચવી શકે તેમ હાય, તેના સયમાદિની કાળજી રાખી શકે તેમ હોય) છતાં આ તે બીજાને છે એમ વિચારીને અન્ય આચાય તેના સ્વીકાર ન કરે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. નિર્વાહ ન થઈ શકે તે! સ્વીકાર નકરે તે પણ શુદ્ધ છે એમ જાણવુ.... [૨૩૦] अण्णोवगमे पच्छा, पुव्वायरिओ ण होइ इच्छाए । दिति दिसाsनाणम्मि वि, लिंगं णार्हिति तं पच्छा ॥२३१॥ 'अण्णोवगमे 'ति । अन्यस्याचार्यस्योपगमे नाहं पूर्वाचार्य संविग्नम संविग्नं वदिशा मि किन्तु त्वमेव ममाचार्य इत्येवमङ्गीकारे पश्चाद्विपरिणतस्येच्छया नाहं युष्माकं किन्तु पूर्वाचार्यस्येति वाङ्मात्रेण पूर्वाचार्यो न भवति, प्रभुरिति शेषः । तत्पाक्षिकग्रहण भीतिलज्जादिना पूर्व दिशो कथने दिशोऽज्ञानेऽपि लिङ्ग ददति । तस्य पश्चात्कृतस्याचार्यास्तां पूर्वाचार्यलक्षणां दिशं 'पश्चात् ' कालान्तरे ज्ञास्यन्ति, स वा पूर्वाचार्यपरम्परया शृण्वन् तं ज्ञास्यति ततो यस्य समीपे तस्य प्रतिभासते तमाश्रयतो न दोष इति || २३१ ।। હવે તે એમ કહે કે મારા પૂર્વાચાય' સવિગ્ન છે કે અસવિગ્ન તે હું કહેતા નથી, કિંતુ તમે જ મારા આચાય છે, તે તેને દીક્ષા આપવી. દીક્ષા આપ્યા પછી એના વિચારા બદલાઈ જાય અને કહે કે હું તમારા નથી, કિંતુ પૂર્વાચાર્યના છું, તા તેના કહેવા માત્રથી પૂર્વાચાય માલિક ન ખને. (તે પેાતાના પૂર્વાચાર્યને ન કહે તે શું કરવુ તે કહે છે :-) પૂર્વાચાર્યના પક્ષવાળા મને લઈ લેશે એવા ભય (અથવા પૂર્વાચાર્યનું નામ આપીશ તા મને દીક્ષા નહિ આપે એવા ભય), લજજા વગેરે કારણે તે પેાતાના પૂર્વાચા ને ન કહે તો પૂર્વાચાર્યનું જ્ઞાન ન હેાવા છતાં અન્ય આચાર્ય તેને દીક્ષા આપે. દીક્ષા આપનાર કાલાંતરે તેના પૂર્વાચા ને જાણશે અથવા પૂર્વાચા'ની પરંપરાથી સાંભળતો તે (=ીક્ષા લેનાર) પૂર્વાચા ને જાણશે. પછી તેને જેની પાસે ઠીક લાગે તેનેા આશ્રય તે લે તો દોષ નથી. [૨૩૧] * પેાતાના પૂર્વાચા હમણાં કયાં છે તેની તેને ખબર ન હેાય, પછી વિહાર આદિમાં પૂર્વાંચાયના સાધુઓ મળે અને તેમની સાથે વાત થાય ઇત્યાદિ કારણેાથી પૂર્વાચાય અમુક સ્થળે છે, એમ ખબર પડે. પછી તેને પૂર્વાચા પાસે જવું હોય તે જઇ શકે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy