SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] જેમાં વ્યવહારનુ વર્ણન છે તે ગ્રંથ મંતવ્યતિરિક્ત દ્રવ્ય વ્યવહાર છે. અથવા તબ્યતિરિક્ત દ્રવ્ય વ્યવહાર લૌકિક, કુપ્રાવચનિક અને લેાકેાત્તર એમ ત્રણ પ્રકારે છે. તેમાં લૌકિક આ પ્રમાણે છે :- આનંદપુરમાં તલવાર આદિથી લડે તેા એશી હજાર રૂપિયાના દંડ થાય. મારી નાખે તે પણ તેટલે જ દંડ થાય. માર પડઘો હાય પણ મર્યાં ન હોય તા (મારનારને) પાંચ રૂપિયાના દંડ થાય. મેટો ઝઘડા થાય તા સાડાબાર રૂપિયાના દંડ થાય. કુપ્રાવચનિક આ પ્રમાણે :- જે ક જે ન કરે તેને તે કર્માંથી (તે કર્મ ન કરવા નિમિત્તે) જે કાંઇક (દંડ) થાય તે લેાકેાત્તર આ પ્રમાણે :– જે આ સફેદ વસ્ત્ર પહેરનારા અને જિનની આજ્ઞા વિના સ્વચ્છંદ પણે વ્યવહાર કરનારાઓ પરસ્પર અશન-પાનાદિ રૂપ વ્યવહાર કરે છે. ભાવ વ્યવહાર આગમથી અને નાઆગમથી એમ બે પ્રકારે છે. વ્યવહાર પટ્ટા ના જ્ઞાતા અને તેમાં ઉપયાગવાળા આગમથી ભાવ વ્યવહાર છે કારણ કે ઉપયોગો. માત્રનિક્ષેપ:=ઉપયાગ ભાવનિક્ષેપ છે એવુ વચન છે. નાઆગમથી ભાવનિક્ષેપ પાંચ પ્રકારે છે. અહી' ના શબ્દ દેશ=આંશિક અર્થમાં છે. [૩] पञ्चविधत्वमेवाह [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते आगम सुअ आणा धारणा य जीए अ होइ बोहव्वे । ૢ, त्य परूवणं યુદ્ધં િ एएसिं 'आगम'ति । आगमः श्रुतमाज्ञा धारणा च जीतं चेति पञ्चविधः खल्वेष व्यवहारो बोद्धव्यो भवति, एतेषां पञ्चानां प्रत्येकं प्ररूपणां वक्ष्ये ॥ ४ ॥ વ્યવહારના પાંચ પ્રકાર કહે છે.:- આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારે વ્યવહાર જાણવા. આ પાંચ વ્યવહારેમાં પ્રત્યેક વ્યવહારની પ્રરૂપણા હું કહીશ=પ્રત્યેક વ્યવહારનું વર્ણન કરીશ. [૪] यथा प्रतिज्ञातमेवाह तत्थागमो વિત્તિż, नाणं दुबिहो નાયતો, सो અભાવ છે, અને ભૂતકાળમાં તેનુ કારણ હતું. માટે નશરીર આગમથી દ્રવ્ય વ્યવહાર છે. ભવ્ય શરીર એટલે જે હમણાં વ્યવહાર પદાને નણુતા નથી, પણ ભવિષ્યમાં જાણશે તેનું સંચેતન શરીર. તેમાં હમણાં વ્યવહાર પદાના જ્ઞાનના અભાવ હોવાથી અને ભવિષ્યમાં તેનુ` કારણ હોવાથી ભવ્યશરીર આગમથી દ્રવ્ય વ્યવહાર છે. Jain Education International ववहारकज्जपविभत्तं । पच्चक्खपरोक्खभेणं ॥ ५ ॥ * તવ્યતિરિક્ત એટલે નશરીર અને ભવ્યશરીર એ બે સિવાય, અહીં પણુ દ્રવ્ય શબ્દ કારણ અથ માં છે. વ્યવહાર પ્રતિપાદક ગ્રંથાનું વાંચન ભાવ વ્યવહારનું કારણ છે. # ‘જે આ' એટલે વત માનમાં પ્રત્યક્ષ દેખાતા. ૪ પાંચ પ્રકારના વ્યવહાર જ્ઞાનસહિત ક્રિયારૂપ હોવાથી એકલા જ્ઞાનરૂપ નથી માટે આગમથી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy