________________
(૪૬) (અસાર) છે, એથી હું તીર્થંકરના ઉપદેશ વડે વિધિ - અનુસારે બરાબર ક્રિયા કરૂં. પ્ર-ધર્મ કેવીરીતે આજ્ઞાથી પળાય? તે કહે છે, “gu આ બતાવેલે ઉત્તર (ઉત્કૃષ્ટ) વાદ અહિં મનુષ્યને કહે છે. રિ ’ વળી આ કર્મ દર કરંવાને ઉપાયરૂપ સંયમમાં સમીપ (અંદર) રત (લીન) થઈને આઠ પ્રકારના કર્મને ઝેષ ( દૂર કરતે) ધર્મને પાળે વળી બીજું શું કરે? તે કહે છે. - જેના વડે ગ્રહણ કરાય તે આદાનીય (કર્મ) છે, તેને જાણીને મૂળ ઉત્તર પ્રકૃતિનું વિવેચન કરે, અર્થાત્ સાધુપણ નિર્મળ પાળીને ક્ષય કરે. અહીં સંપૂર્ણ કર્મ દૂર કરવામાં અસમર્થ જે બાહ્યતા છે, તેને આશ્રયી કહે છે, આ જૈનસિદ્ધાંતમાં કેટલાક શિથીલ (ઓછાં) કર્મવાળાને એકચર્યા
એટલે એકલ વિહારની પ્રતિમા અંગીકાર કરેલી હોય છે, તેમાં જુદી જુદી જાતીના અભિગ્રહે તપ તથા ચારિત્ર સંબંધી ધારણ કરેલા હોય છે. તેથી પ્રાભૂતિકાને આશ્રયી કહે છે, તે એકાકી વિહારમાં બીજા સામાન્ય સાધુથી વિશેષ પ્રકારે અંતપ્રાંત કુલેમાં દશ પ્રકારની એષણા દેષરહિત આહાર વિગેરેની શુદ્ધ એષણાવર્ડ તથા સર્વ એષણ તે બધી એષણ. આહાર વિગેરે સંબંધી ઉગમ ઉત્પાદ તથા ગ્રાસ એષણ સંબંધી પરિશુદ્ધ વિધિએ સંયમમાં વર્તે છે, બહપણમાં એક દેશપણાને કહે છે, તે મર્યાદામાં રહેલે મેધાવી