________________
દોઞાતિ : ચાચિગાનગમ્ય જ્ઞતી દ્રિયળથ અનુમાનવિષય
સજ્ઞાદિ અતીદ્રિય અર્થ અનુમાન અગેાચરત્વ અધિકાર
ઉપસ’હરતાં કહે છે—
निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च । raistयत्रान्धकल्पानां विवादेन न किंचन ॥ १४३ ॥
નિશ્ચય અતીન્દ્રિયાના, ન યાગિજ્ઞાન શિવાય; એશીય અધ સમાનના વિવાદથી નહિ કાંય. ૧૪૩
(૪૨૯)
અર્થ :—અને અતીન્દ્રિય અને નિશ્ચય ચાગિજ્ઞાન શિવાય થતા નથી; એથી કરીને પણ અત્રે સજ્ઞની ખાખતમાં અંધ જેવાઓના વિવાદથી કાંઇ નથી.
વિવેચન
અને સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય અથના નિશ્ચય ચાગિજ્ઞાન સિવાય થતા નથી, કારણકે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે, એટલા માટે અત્રે સર્વજ્ઞ અધિકારમાં અધ જેવા છદ્મસ્થાના વિવાદથી શું?
અધિકાર બહારના
સર્વજ્ઞ આદિ વિષય અતીન્દ્રિય છે, ઇંદ્રિય અને મનને અગાચર છે, અને માત્ર ચેાગીને જ જ્ઞાનગમ્ય થઈ શકે એવા છે. એ સંબધી યથાર્થ નિશ્ચયની ખાખતમાં છદ્મસ્થાના અધિકાર નથી, કારણ કે વિશેષથી તત્ત્વને નહિ દેખનારા એવા અધ સમા તે છદ્મસ્થા અધ જને જેવા છે. માટે એ એમના છદ્મસ્થાના વિષયમાં—તત્ત્વનિશ્ચય ખાખતમાં તેઓના વિવાદ વિવાદથી શું? ચર્ચાની અર્ચા અકિંચિત્કર છે. કારણ કે જે વસ્તુ જાણુતા નથી, તેના સ્વરૂપ ખાખતમાં સ્વછંદે ઝઘડા કરવા, નિઃસાર વાગ્યુદ્ધ કરવું, વાદ-પ્રતિવાદ કરી થૂંક પડી વૈમનસ્ય વધારવુ, તે મૂખ'તાની નિશાની છે; ચદ્રના આકાર વિષે અંધજનાની કલ્પના જેવુ' હાસ્યાસ્પદ છે; પેલા આંધળાએ જેમ હાથીના સ્વરૂપ બાબત ખાટો ઈંટો કરતા હતા, તેના જેવું ફોગટ છે. તેવા મિથ્યા વિવાદથી લાભ થવાને ખદલે ઊલટી હાનિ થાય છે, કારણ કે તેથી પેાતાના સત્ ચિત્તના નારા થવારૂપ અનિષ્ટ ફલ નીપજે છે. અર્થાત્
નકામા છે, તેઓની આપણે દેખતા નથી– કલ્પના કરી, મિથ્યા વલાવવુ, ખ'ડનમ'ડનમાં
વૃત્તિ:નિયોડતીન્દ્રિયા ચ—સના માદિ અતીન્દ્રિય અર્થના નિશ્ચય, ચોવિજ્ઞાનાદતે ૧ ૨ Àાષિજ્ઞાન શિવાય નથી હોતા—કારણ કે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે. અોપ—આ કારણ થકી પણ, અન્ન-અત્રે, સના અધિકારમાં, અન્નાનાં-મધ જેવાઓના, વિશેષથી તેના તત્ત્વને નહિં દેખનારાઆના, વિવાદેન નવિન-વિવાથી કોઇ નથી,-સચ્ચિત્તનાસરૂપ ફળવાળા વિવાદથી કાંઇ નથી.