Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ છે. તે સંયમાદિ દસ પ્રકારનો સર્વજ્ઞોએ ફરમાવેલો ધર્મ મોક્ષને માટે चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणम् । જ્ઞાનાનાત્રિ- રત્નત્રયં સો (યોગશાસ્ત્ર-પ્રકાશ-૧) ચાર પુરુષાર્થમાં પ્રધાન મોક્ષપુરુષાર્થ છે. તે મોક્ષનું કારણ (સાધન) યોગ છે અને તે યોગ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયી છે. મોક્ષે યોગના : સર્વોડાવા દ્યો (જ્ઞાનસાર, યોગાષ્ટક) આત્માને મોક્ષની સાથે જોડી દેનાર હોવાથી, બધોય (સાધુધર્મ અને શ્રાવકધર્મ સ્વરૂપ) આચાર યોગ તરીકે ઈષ્ટ (સ્વીકાર્ય) છે.... આ શાસ્ત્રાધારોના પ્રકાશમાં જોઈએ તો મોક્ષ મેળવવાના એકમાત્ર લક્ષ્યથી અને શુક્રધવિધિથી આરાધાતો ધર્મ એ જ સાચો યોગ હોવાનું સ્પષ્ટ થઈ જાય છે. વર્તમાનમાં યોગના નામે આચારશૂન્ય, વિવેકશૂન્ય અને અર્થશૂન્ય એવી અનેક વાતો અને પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મન, વચન અને કાયાને જરાય કષ્ટ ન આપવું; મન, વચન અને કાયાને ગમતી બધી જ મોહાધીન પ્રવૃત્તિઓ કર્યો જવી, અને સાક્ષીભાવ', અનાસતિભાવ', 'નિર્લેપભાવ” વગેરે જેવા શબ્દો સમજ્યાસમજાવ્યા વિના રમાયે જવા-આવું તો ઘણું બધું અત્યારે યોગના નામે ચાલી રહ્યું છે. યોગસાધના એ ધર્મારાધના કરતાં કોઈ તદ્દન જાદી અને ઊંચી ચીજ હોય - એવી ભ્રમણા ઊભી કરાતી હોય છે. આપણે એ બધી લાંબી ચર્ચામાં ઊતરવું નથી. પણ એવી બધી વાતોમાં DDDDDDDDDD; G/GU/UCDC/// DDDDDDDDDDDD 'GGEDGEGGAZINGS

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 82