Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1165
________________ શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ જન્મમરણની ઘટમાળથી સતત ઊભરાતા આ સંસારમાં કોઈપણ જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર, વિશેષતઃ શિષ્યના ગુરુ કાળે કેટલાક જીવો બાલ્યાવસ્થામાં હોય છે, તો કેટલાક પ્રત્યેના વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ વૃદ્ધાવસ્થામાં, બધા જ મનુષ્યો સમકાળે જન્મે, સમકાળે મોટા થાય આગમોમાં ‘ઉત્તરાધ્યયનસૂત્ર' અને 'દસવૈકાલિક સૂત્ર' અત્યંત અને સમકાળે મૃત્યુ પામે તો સંસારનું સ્વરૂપ કંઈક જુદું જ હોય. મહત્ત્વનાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ ‘વિનય' તેમ થતું નથી એટલે બાલ્યાવસ્થાના જીવોને પરાવલંબિત રહેવું પડે વિશેનું છે. એની ૪૮ ગાથામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત છે. વૃદ્ધોને, રોગગ્રસ્તોને, અપંગોને પણ પરાધીનતા ભોગવવી પડે સાથે કેવો કેવો વિનયવ્યવહાર સાચવવો જોઈએ એની નાની નાની છે. આમ જીવોને એકબીજાની ગરજ સતત પડતી રહે છે. બીજાની સ્થૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે. ઉ.ત. નીચેની સહાય જોઈતી હોય તો માણસને વિનયી બનવું પડે છે. ક્યારેક કેટલીક ગાથાઓ પરથી એનો ખ્યાલ આવશે : અનુનય, કાલાવાલાં કરવાની આવશ્યક્તા પણ ઊભી થાય છે. आणानिद्देसकरे गुरूणमुक्वायकारए । ઉદ્ધત, સ્વછંદી માણસોને સહાય કરવાનું મન ન થાય એ કુદરતી इंगियाकारसंपन्ने से विणीए ति बुच्चइ ॥ છે. આમ, સંસારનું સ્વરૂપ જ એવું છે કે જે માણસને વિનયી (જે ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરુની બનવાની ફરજ પાડે છે. કેટલાક સ્વભાવે જ વિનયી હોય છે. શુશ્રુષા કરે છે તથા એમનાં ઇગિત અને આકારને સમજે છે તે કેટલાકને ગરજે વિનયી બનવું પડે છે. વિનય વિના સંસાર ટકી ન વિનીત વિનયવાન કહેવાય છે.) શકે. બેચાર વર્ષના બાળકને પણ વડીલો પાસેથી કંઈક જોઈતું હોય તો એની વાણીમાં ફરક પડે છે. એને વિનય કે અનુનય કરવાનું नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए । શીખવવું પડતું નથી. कोहं असच्चं कुब्वेजा धारेज्जा विषमप्पियं ॥ સામાન્ય વ્યવહારજીવનમાં મનુષ્યસ્વભાવના એક લહાણ તરીકે (વગર પૂછે કંઈ પણ બોલે નહિ, પૂછવામાં આવે તો અસત્ય રહેલા વિનયગુણથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રે આત્માના સ્વભાવ ન બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે તરીકે રહેલા વિનયગુણ સુધી વિનયનું સ્વરૂપ વિસ્તરેલું છે. અને વિષમ કે અપ્રિયને ધારણ કરે અર્થાતું ત્યારે સમતા રાખે.) HF R * વિનય હંમેશાં હૃદયના ભાવપૂર્વકનો સાચો જ હોય એવું નથી. બાહ્યાચારમાં વિનય દેખાતો હોય છતાં અંતરમાં અભાવ, ઉદાસીનતા नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं वे संजए । કે ધિક્કાર-તિરસ્કાર રહેલાં હોય એવું પણ બને છે. કેટલાકને વિનય पाए पसारिए वा वि न चिट्टे गुरुणंतिए ॥ દેખાડવા ખાતર દેખાડવો પડતો હોય છે. લોભ, લાલચ, લજ્જા, (ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન સ્વાર્થ, ભય વગેરેને કારણે પણ કેટલાક વિનયપૂર્વકનું વર્તન કરતા બેસે તથા પગ લાંબા-પહોળા કરીને ન બેસે.) હોય છે. ક્યારેક વિનયમાં દંભ કે કૃત્રિમતાની ગંધ બીજાને તરત आसणगओ न पुच्छेज्जा नेव सेजागओ कयाइ वि । આવી જાય છે. જેમના પ્રત્યે વિનય દાખવવામાં આવતો હોય आगम्मुक्कुडुओ संतो पुच्छज्जा पंजलीयडो ॥ २२ ॥ એવી વ્યક્તિ પણ તે પામી જાય છે. હાવભાવમાં અતિરેક, વચનમાં (પોતાનાં આસન કે શય્યા પર બેઠાં બેઠાં ગુરુને કશું પૂછે અતિશયોક્તિ વગેરે દ્વારા દંભી વિનયી માણસનો ખુશામતનો ભાવ નહિ, પરંતુ પાસે જઈને, ઊકડ બેસીને, હાથ જોડીને પૂછે.) છતો થઈ જાય છે. જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં स देव गंधब्ब मणुस्सपूइए चइत्तु देहं मलपंकपुब्बयं । આવ્યો છે. પુણ્ય એટલે શુભ કર્મ, પુણ્ય અનેક પ્રકારનાં છે. એમાં सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिड्ढिए ॥ ४८ ॥ મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે : (૧) અન્ન, (૨) વસ્ત્ર, (દવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજિત એવો વિનયી શિષ્ય મળ (૩) વસતિ, (૪) ઉપકરણ, (૫) ઔષધિ, (૬) મન, (૭) વચન, (૮) કાયા અને (૯) નમસ્કાર. અને પંકથી બનેલા દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અથવા મહર્ફિક દેવ બને છે.) આ નવ પ્રકારમાં એક પ્રકાર તે નમસ્કારનો છે. નમસ્કારમાં ‘દસવૈકાલિક' સૂત્રના નવમાં અધ્યયનમાં ‘વિનય સમાધિ” વિનય રહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુણ્ય છે; નામના ચાર ઉદ્દેશક આપવામાં આવ્યા છે. એ ચારે ઉદેશક બહુ એટલે એ શુભ પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં ધ્યાનથી સમજણપૂર્વક વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા અત્યંતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. છે. એમાંથી નમૂનારૂપ થોડીક ગાથાઓ જોઈએ ? વિનય ગુણની જીવમાં આંતરિક પરિણતિ કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે यंभा व कोहा व मयप्पमाया કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને છે. સૂક્ષ્મ પ્રક્રિયા કેવા પ્રકારની गुरुस्सगासे विणयं न सिक्खे । થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ વિનયનો ગુણ જીવને માટે सो चेव उ तस्स अभूइभावो ઉપકારક અને ઉપાસ્ય છે. નં ૩ વરસ પહાય હો | ૬ ૧/૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228