________________
૨૯૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
નાટ્ય શાસ્ત્રાથી સભાળવાની જરૂર. રુપનાતિ. ( ૬ થી ૮ )
किं मोदसे पण्डितनाममात्रात्, शास्त्रेष्वधीती जनरञ्जकेषु । तत्किंचनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद्येन भवान्पिातः ॥ ६ ॥
મનુષ્યોને માત્ર ૨જન કરનારા નાટકાદિ શાસ્ત્રાના અભ્યાસ કરનાર તુ “હું પ’ડિત છું ” આવા નામ માત્રથી શું આનન્દ પામી રહ્યા છે? અર્થાત્ તે બધા શાએ મેાક્ષ મા માં કાંઇ કરી શક્તા નથો, તેથી કાંઈક એવું શાસ્ત્ર ભણુ, તે તે કામ તુ કર કે જે ભણવાથી તથા ક્રિયામાં લાવવાથી તારે સસાર સમુદ્રમાં પડવું ન પડે. ૬
ઉપદેશનું પાત્ર પ્રમાણ, विचारसारा अपि शास्त्रवाचो मूढैर्गृहीता विफला भवन्ति । मितंपचग्राम्यदरिद्रद्वाराः कुर्वन्त्युदारा अपि किं सुजातीः ॥ ७ ॥
ચતુ
વિચાર કરતાં જેમાં ઘણા સાર ભરેલ છે, એવી શાસ્રની વાણીએ પણુ મૂઢ લેાકાએ ગ્રહણ કરેલી હાય તેા તે નિષ્ફળ થઈજાય છે, દૃષ્ટાન્ત છે કે ક‘ગાલપણાને લીધે ઘેાડું રાંધનારી ગ્રામ્ય ( કુવડ ) એવી સ્ત્રીઓને મેટા પ્રમાણમાં ભેજનની સામ શ્રીએ આપવાથી તે સુન્દર જાતની કરી શકતી નથી, પર’તુ ઉલટી બગાડી નાખે છે. ૭ કુવકતાની જડતા,
जडात्मको धारणा विमुक्तो वक्तुं न वेत्ता विशरा स्वादी । प्रस्तावपर्षद्विषयान वेदी व्याख्याधिकार्येषु जनः कथं स्यात् ॥ ८ ॥
જે વકતા પાતે જડામા ( મૂર્ખ ) છે. ધારણાથી હીન છે. ખેતી શકી નથી, અથવા મેલે છે તેા યદ્વાતદ્દા ખેલી રહ્યા છે અને પ્રસ્તાવ, ત્રિય ( પ્રસ*ગ ) વિગેરેને જાણુતા નથી, આવેા પુરૂષ વ્યાખ્યાનના મુખ્ય કાયમાં કેમ જોડી શકાય? ૮
સભા,
આત્મશ્લાધાથી જ્ઞાનાવરાધ.
વૈરાર્થ. (૯-૧૧) अतिनोऽर्चादिकृते जिनागमः प्रमादिनो #दुर्गतिपापतेर्मुधा ।
* दुर्गतिपतनशीलस्य अत्र पापतेरिति पत्धातोः घडि डौ साहिवावहिचाच लिपापतिरिति सूत्रेणषष्ठयां साधुः ।