Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1280
________________ સૌંદર્ભ ગ્રંથ ભાગ–૨ ની જવાબદારી ઉપાડી, તેમણે સમગ્ર ગુજરાતમાં રેલ સ'કટ વિ. માં રૂબરૂ જાતે જઈ મદદકર્તા બન્યા છે. એમના જીવન દરમિયાન તેએ હંમેશાં પીડિત દર્દીઓને તન-મન-ધનથી ખડે પગે સેવા આપી રહ્યા છે. નેપાળ, હરિયાણા, સમેતશિખર વિ. ની યાત્રા કરેલ છે. ૧૨૩૫ એમનાં ધર્મ પત્ની હંસાબહેન પણ ખૂબ જ પ્રેમાળ સ્વભાવના અને ધર્મ પરાયણુ છે. જયેષ્ઠ પુત્ર રશ્મિભાઇ વકીલ તરીકે અગ્રણીમાંના એક છે. શ્રીમતી જમનાબેન મૂલચંદભાઈ કીરી સ્વતંત્ર, નીડર, વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હરખચંદ્રભાઈ જ્ઞાતિના ગૌરવ સમાન છે. પાતાના માદરે વતન અડપાદરામાં હાઈસ્કૂલ તેમજ અન્ય મેળાવડાઓમાં તેમને શ્રીમતી જમનાબેન એક ચુન’દાં લેાક – સેવિકા છે. જો કે અત્યારે નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અભ્યાસમાં પણ એમને કાલેજકાળ દરમિયાન સારા એવા ખત હતા આગવા ફાળા છે. તેમનામાં રહેલા બે મહાન સાસિનિયરનું વર્ષ તે પૂરું કરી શકયાં. અને ડિગ્રી નિઃસ્વા પણુ અને નિભયપણુ તેમના દરેક કાર્યાંમાં મેળવી. સફળતાના પૂરક બની રહ્યા છે. તેમના પિતા – તારાચંદભાઈ – નામિષ્મ સસ્કારી અને માતુશ્રી મણીબેનના મિલનસાર સ્વભાવ તેમના વ્યક્તિત્વમાં પૂરેપૂરો ઊતર્યો છે. તેમનાં પત્ની મધુબેન પણ પ્રેમાળ સ્વભાવનાં ધંપરાયણ અને કતવ્યનિષ્ઠ છે. શ્રી નારાયણુપ્રસાદ ત્રંબકરામ પડ્યા પ્રત્યેક માનવી - માનવીએ અનેરાં જીવનનાં દર્શન થાય છે. જીવનના સાગરમાંથી સફળતાનાં રત્ના ખાળી લાવનાર કાક જ મરજીવાઓ જીવનને જીતી જાય છે. સાબરકાંઠાના ઇડર તાલુકાના દાવડ ગામના વતની, જ્ઞાતિએ ભટ્ટમેવાડા બ્રાહ્મણ પડવા સાહેબ – અત્યારે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. પરંતુ એમના પ્રવૃત્તિમય જીવનમાંથી એક અનેરા રણકાર આજે સંભળાઈ રહ્યો છે. ખાપકમાણી નહીં પણ આપકમાણીથી જીવનમાં આગળ આવનાર, ભણવાની ઊંડી ધગશ રાખી ખૂબ જ તકલીફ઼ા વેઠી જ્ઞાનનુ ભાથુ મેળવનાર અને એ જ ધગશથી શાળાજીવન દરમિયાન સુંદર કામગીરી ખતાવનાર પંડયા સાહેબના જીવનના મૂળ મંત્ર હતા—ખત, પ્રમાણિકતા અને સ્વાવલંબીપણું. હિંમતનગરની એક વર્ષોજૂની સસ્થા શ્રી હિંમત હાઈસ્કૂલના શિક્ષક, આચાર્ય અને પ્રિન્સિપાલ તરીકે એમણે યશસ્વી કારકિર્દીનાં શિખર સર કર્યાં છે. શિક્ષક સઘના પ્રમુખ તરીકે ત્રણૢ વર્ષ સુધી અને આચાય સઘના પ્રમુખ તરીકે એક વર્ષ સુધી સેવા આપી છે. તેઓશ્રી અત્યારે પણ હિ'મતનગર કેળવણી મંડળ સાથે સ'કળાયેલા છે. Jain Education Intemational ૩૫ વર્ષની યુવાન વયે તેમણે ઘરની જવાબદારીએ ઉપરાંત જાહેર ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તેએ મ્યુનિસિપાલટીનાં મેમ્બર બન્યાં, ભગિની સમાજ તેમ જ કારોબારીનાં સભ્ય અન્યાં, થિયેાસેાફિકલ સેાસાયટીનું મંત્રીપદ ધારણ કર્યુ” તેમજ છેલ્લાં ૨૨ વર્ષથી સ્કાઉટના ટ્રેઝરર તરીકે સતત સેવા આપી રહ્યાં છે. જાહેર ક્ષેત્રમાં રહીને પણ લેાકસેવા કરવાના અમૂલ્ય લહાવા એમને સાંપડેલ છે. માતાપિતા તરફથી આધ્યાત્મિકતાને વારસે એમણે મેળવ્યેા છે. પ્રભુમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખી તેએ જીવનના પ્રત્યેક માર્ગોમાં સફળ બન્યાં છે. યાત્રાનાં રસિયાં છે. એટલે જ તા કાશ્મીરથી કન્યાકુમારીનાં બધાં જ યાત્રાધામાના પ્રવાસ ખેડયો છે. શ્રી કચરૂભાઈ નેમચંદ ગાંધી તેમ’દ સ્વરૂપચ’દન! પુત્ર કચરૂભાઈ માત્ર ગુજરાતી છ ચાપડીઓના અભ્યાસ કરી પેાતાની સ્વબુદ્ધિ અને સ્વશક્તિથી જીવનમાં ઊર્ધ્વમુખી અન્યા છે. માત્ર ૧૦ વર્ષની નાનકડી વયે ધધામાં કદમ માંડનાર અને સતત ૧૪ વર્ષ લગી ધધામાં સફળતાપૂર્વક આગેકદમ કરનાર કચરૂભાઈ સ્વભાવે ખૂમજ સ્વમાની, નિર્ભય, સ્વાવલંબી અને ખંતીલા છે. તેમણે દેવચ'દનગર મુકામે મેટલ લાઈનમાં નાકરી કરી. સમેતશિખર અને નેપાલની યાત્રા પણ એમણે કરી છે. એમનાં પત્ની શ્રી વસતીખહેન પણ ધાર્મિક અને તપસ્વિની મહિલા છે. શૈક્ષણિક ક્ષેત્રે માહનપુર હાઈસ્કૂલ માટે પણ તેમણે સારા એવા ફાળા આપ્યા છે. તે ઉપરાંત મહેસાણા જૈન ધર્મશાળામાં પણ એમનું મહત્ત્વનું ચાગપ્રદાન છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316