Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૩૩૧ શ્લોક :
न चान्यत्रापि कर्तव्यो, विस्मयो लक्षणादिभिः ।
વચ્છમાને મયા મે, મો: સામાન્યવિશેષયો: પદ્દા શ્લોકાર્ય :
અને અન્યત્ર પણ લક્ષણ આદિથી સામાન્ય વિશેષનો મારા વડે ભેદ કહેવાય છતે પ્રકર્ષ ! વિસ્મય કરવો જોઈએ નહીં. II૫૬૧II શ્લોક :
प्रकर्षणोदितं माम! नष्टोऽयं संशयोऽधुना ।
ममैष माम! सन्देहः, परिस्फुरति मानसे ।।५६२।। શ્લોકાર્થ :
પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા! આ સંશય હવે નાશ પામ્યો. હે મામા!માનસમાં મને આ સંદેહ થાય છે. પિરા શ્લોક :
यदुतय एते सप्त राजान, एतेषां मध्यवर्तिनः । तृतीयश्च चतुर्थश्च, पञ्चमः षष्ठ एव च ।।५६३।। एते महीपाश्चत्वारो यथा व्यावर्णितास्त्वया । तथा जनस्य लक्ष्यन्ते, सुन्दरेतरकारिणः ।।५६४।। नैकान्तेनैव सर्वेषामपकारपरायणाः ।
एते हि बाह्यलोकानां, केषाञ्चित्सुखहेतवः ।।५६५ ।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ -
શું સંદેહ થાય છે ? તે યદુત'થી બતાવે છે – જે આ સાત રાજાઓ છે=જ્ઞાનાવરણીય આદિ સાત રાજાઓ છે તેઓના મધ્યવર્તી ચીજો, ચોથો, પાંચમો અને છઠો એ ચાર રાજાઓ=વેદનીય ત્રીજો, આયુ ચોથો, નામ પાંચમો અને ગોત્ર છઠો એ ચાર રાજાઓ, તમારા વડે વર્ણન કરાયા તે પ્રમાણે લોકના સુંદર અને ઈતરને અસુંદરને કરનારા જણાયા છે.
એકાંતથી જ બધાને અપકારપરાયણ નથી=બધા જીવોને અપકારપરાયણ નથી. દિ=જે કારણથી, આ=આ ચાર રાજાઓ, કેટલાક બાહ્ય લોકોને સુખના હેતુઓ છે. I૫૬૩થી પ૬પા

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382