Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 316
________________ ઉપદેશ-૩૭ સશુરુને ઓળખવાના ઉપાય ૨૭૫ मूक-मूकपुरुषतुल्यं कस्यचिदर्थस्याऽवाचकम् केवलसूत्र व्याख्यानरहितसूत्रम्, अर्थः पुनः प्रकटा जिह्वा परावबोधहेतुत्वादिति तभेदानाह-हदीत्युपदर्शने, पुनरर्थः पदार्थादिभेदेन चतुर्की મતિઃ | તટુમ્—[ ૩૮–૮૫૨] ७१“पयवक्कमहावक्कत्थमइदंपज्ज च एत्थ चत्तारि। सुअभावावगमंमी हंदि पगारा विणिदिठ्ठा । तत्र पदार्थो यथाश्रुतार्थः, पद्यते-गम्यतेऽर्थः सामान्यरूपोऽचालिताऽप्रत्यवस्थापितो येनेति ચુપ. . તારં–૮૮૩] ૭૨ “બરથપUTIB ના ઘર્થ હોરું સિદ્ધતિ ” वाक्यार्थश्चालना, महावाक्यार्थश्च प्रत्यवस्थापना, ऐदम्पर्यार्थश्च तात्पर्यार्थ इति ॥१५५॥ [સૂત્રથી પણ વધુ મહત્ત્વ અથવું]. તાત્પર્યાર્થ :-સૂત્ર અને અર્થમાં અર્થની મહત્તા હોવાનું કારણ એ છે કે જ્યાં સુધી સૂત્રની વસ્તુસ્થિતિને અનુસરતી વ્યાખ્યા કરવામાં ન આવે ત્યાં સુધી મૂંગે માણસની જેમ તે ફક્ત અંગુલીનિર્દેશાદિ સૂચન માત્ર કરી શકે છે, પરંતુ બીજાને સ્પષ્ટ બંધ કરાવી શકતું નથી. જ્યારે અર્થ એ વાક્પટુ મનુષ્યની બેલતી જીભ સમાન છે. તાત્પર્ય એ છે કે દારૂઢ થયેલ અર્થ જિજ્ઞાસુઓને સ્પષ્ટબોધ થવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વળી, તીર્થંકર પરમાત્મા દ્વારા શબ્દમય અર્થોપદેશ થયા પછી ગણધરભગવંતે તેને અનુસરીને સૂત્રની રચના કરે છે, માટે પણ સૂત્ર કરતા અર્થ અભ્યહિત (અર્ચનીય) છે. વિશ્વવર્તી વસ્તુઓ કે નિયમનું સંક્ષેપથી અત્યલ્પ શબ્દોમાં સૂચન–સંત માત્ર કરે તે સૂત્ર કહેવાય છે અને શક્ય પણ જરૂરી વિસ્તારથી તેનું પ્રતિપાદન કરનાર વાકસમૂહને અર્થ કહે છે. આ “અર્થ' શબ્દથી અહીં વિશ્વવત દ્રવ્યગુણાદિ ભાવાત્મક વસ્તુઓ સમજવાની નથી. અહીં જે અર્થની મહત્તા દર્શાવી છે તે અર્થના સામાન્યતઃ ચાર પ્રકાર છે. ઉપદેશપદમાં (ગાથા-૮૫૯) તે આ રીતે દર્શાવ્યા છે. પદાર્થ, વાક્યર્થ, મહાવાક્ષાર્થ અને ઔદંપર્યાર્થ, વ્યાખ્યાવિધિના આ ચાર પ્રકાર શાસ્ત્રના ભાવે જાણવા માટે ફરમાવ્યા છે. યથાભાષિત શબ્દાર્થને સામાન્ય અર્થ ભાસમાન થાય તેને પદાર્થ કહેવાય તેમાં પ્રશ્નોત્તરને સમાવેશ હોતો નથી. કહ્યું છે કે સામાન્ય અર્થ માત્રનું બંધન કરવાથી પદ કૃતકૃત્ય થઈ જાય છે.” વાક્યર્થ એટલે ચાલના, ચાલને એટલો પદાર્થના વિષયમાં પ્રશ્નપ્રાગ શંકા ઉઠાવવી. મહાવાક્યર્થ એટલો પ્રત્યવસ્થાપના, એટલે કે પ્રશ્નનું સયુક્તિક નિરાકરણઃશંકાનું સયુક્તિ સમાધાન, ઐદંપર્યાર્થ એટલે તાત્પર્યાર્થ. જે વક્તાની ઈચ્છામાં મેઘ (આ જ) અથવા તવ (તે જ) ઘર એટલે કે “પ્રધાન છે.” તેવી ઈચ્છાને ઔદમ્પર્ય અથવા તાત્પર્ય કહેવાય. તેવી ઈચ્છાને વ્યક્ત કરનાર વાક્યપ્રગને ઔદંપર્યાર્થક અથવા તાત્પર્યાર્થક કહેવાય. ૧૫પા इत्थमर्थचातुर्विध्यमन्येषामपि समतमित्याह७१ पद १ वाक्य २ महावाक्यार्थ ३ ऐदंपर्य ४ चात्र चत्वारि । श्रुतभावावगमे हन्दि प्रकारा विनिर्दिष्टाः ।। ७२ अर्थ पदनात् यस्मादत्र पदं भवति सिद्धमिति ॥

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382