Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 203
________________ ૧૯૫ ઘટી જશે. માટે આર્દ્રન્ધનસંયોગ ઉપાધિ છે. (न्या० ) व्याप्यत्वासिद्ध इति । प्रकृते धूमव्यापकत्वमार्द्रेन्धनसंयोगे गृहीतं चेद् धूमे आर्द्रेन्धनसंयोगव्याप्यत्वं गृहीतम् । एवं वह्नेरव्यापकत्वमार्द्रेन्धनसंयोगे गृहीतं चेद्वह्नौ तदव्याप्यत्वं गृहीतम्। तदेव व्यभिचरितत्वम् । तथा चोपाधिव्यभिचरितत्वं साधने गृहीतं चेदुपाधिभूतार्द्रेन्धनसंयोगव्याप्यधूमव्यभिचारित्वं गृहीतमेव । अनुमानप्रकारश्च पूर्वानुमानहेतुं पक्षीकृत्य 'वह्निर्धूमव्यभिचारी, धूमव्यापकार्द्रेन्धनसंयोगव्यभिचारित्वात्, घटत्वादिवत् । यो यो यत्साध्यव्यापकव्यभिचारी स सर्वोऽपि तत्साध्यव्यभिचारी 'ति । एवं प्रकारेण प्रकृतानुमानहेतुभूते पक्षे साध्यव्यभिचारोत्थापकतया दूषकत्वमुपाधेः फलम् । तथा च धूमाभाववद्वृत्तित्वरूपधूमव्यभिचारे गृहीते वह्नौ धूमाभाववदवृत्तित्वरूपव्याप्तिज्ञानપ્રતિવન્ધ: તમ્ ॥ * ન્યાયબોધિની = વ્યાપ્યાસિદ્ધ કૃતિ..........હ્રીતમેવ । પ્રવૃત્તે ‘પર્વતો ધૂમવાનું વર્લ્ડ્સ:’ આ વ્યભિચારી સ્થલમાં આર્દ્રધનસંયોગ ઉપાધિ છે. અહીં સાધ્ય ધૂમનો વ્યાપક આર્ટ્રેન્થનસંયોગ છે, તેથી ધૂમ પણ આન્દ્રેન્ધનસંયોગનો વ્યાપ્ય બની જશે. એવી જ રીતે જો વિઘ્નનો અવ્યાપક આર્દ્રધનસંયોગ છે, તો વહ્નિ પણ આર્ટ્રેન્થનસંયોગની અવ્યાપ્ય થશે. અવ્યાપ્યત્વ = વ્યાપ્તિનો અભાવ, જે વ્યભિચરિતત્વ = વ્યભિચારસ્વરૂપ છે. આમ વિઘ્ન આર્દ્રન્ધનસંયોગી અવ્યાપ્ય છે એટલે વહ્નિ, ઉપાધિરૂપ આર્ટ્રેન્થનસંયોગની વ્યભિચારી છે, અને જો વિઘ્ન આર્ટ્રેન્થનસંયોગની વ્યભિચારી છે તો આન્દ્રેન્ધનસંયોગના વ્યાપ્ય એવા ધૂમની પણ વ્યભિચારી હોવી જોઈએ કારણ કે જે વ્યાપકનો વ્યભિચારી હોય તે વ્યાપ્યનો પણ વ્યભિચારી અવશ્ય હોય જ છે. अनुमानप्रकारश्च.. ..તભાધ્યમિચારી તિ। પૂર્વોક્ત અનુમાનમાં = ‘પર્વતો ધૂમવાન્ વિઘ્નમત્ત્વાત્' આ અનુમાનમાં ઉપાધિ આન્દ્રેન્ધનસંયોગ હતી. અહીં વિઘ્નમત્ત્વ હેતુને પક્ષ બનાવીને વિધ્નમાં ધૂમનો વ્યભિચાર સિદ્ધ કરવાનો છે. (જેથી ‘વિઘ્ન હેતુ અસદ્ છે’ એવું સિદ્ધ થશે.) વિહ્નમાં ધૂમનો વ્યભિચાર સિદ્ધ કરનાર અનુમાનનો આકાર આ પ્રમાણે છે... ‘વિઘ્ન, ધૂમનો વ્યભિચારી છે, કારણ કે ધૂમનો વ્યાપક જે આર્દ્રધનસંયોગ છે તેનો પણ વ્યભિચારી હોવાથી, (પક્ષ) (સાધ્ય) (હેતુ) ઘટત્વની જેમ (ઉદાહરણ) અહીં વ્યાપ્તિ આ પ્રકારે થશે. ‘જે જે સાધ્યધૂમના વ્યાપક આર્ટ્રેન્થનસંયોગના વ્યભિચારી હોય તે બધા સાધ્યધૂમના પણ વ્યભિચારી બનશે.’ જેમ કે ઘટત્વ. જેવી રીતે ઘટત્વ, સાધ્યમના વ્યાપક આર્ટ્રેન્થનસંયોગનો વ્યભિચારી હોવાથી સાધ્ય ધૂમનો

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262