Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 580
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ પણ વિવિધ આસનો કરતા હતા તેમણે કહ્યું કે આસન તપોયોગની પ્રક્રિયા છે. ક્રોધ આદિ આવેગો અને ઉપવેગોમાં, સ્નાયુઓમાં મસ્તક અને ભાવના કેન્દ્રોમાં તનાવ આવે છે. એ જ તનાવ આવેગઉપવેગોથી ઉભરાય છે. એટલા માટે મહાવીરે કાયકલેશ તપની વ્યાખ્યામાં પ્રથમ સ્થાન આસનને આપ્યું છે. આ તપના અલ્પવસ્ત્રધારક, અપરિકર્મ (સૈયા ન કરવી) આસનના પ્રકારો તથા વિધિ – જૈન સાહિત્યમાં આસનોના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) ઉર્ધ્વસ્થાન (૨) નિષદને સ્થાન અને (૩) શયન સ્થાન મહર્ષિ પતંજલિએ સુખપૂર્વક સ્થિર થવું તેને આસન કહ્યાં છે. (૧) ઉર્ધ્વસ્થાન – ઉભા રહીને કરવાવાળું આસન • સાધારણ સ્થાન - નિશ્ચિત થઈ ભીંત આદિના સહારે ઊભા રહેવું. • સવિચાર - જ્યાં પહેલાં ઊભા રહ્યા હતા તે ત્યાંથી અન્યત્ર જઈ એક પ્રકાર સ્થિર થઈ ઊભા રહેવું. સત્રિરુદ્ધ - જ્યાં પહેલા ઊભા હતા ત્યાં સ્થિર થઈ ઉભા રહેવું. વ્યુત્સર્ગ - કાયોત્સર્ગની મુદ્રામાં ઉભા રહેવું. સમપાદ - પગને સમરેખામાં રાખીને સ્થિર રહેવું. • એકપાદ – એક પગ પર ઉભા રહેવું. • ગૃપ્રોડીન - ઉડતા ગીધની જેમ પાંખો પસારેલા હાથને રાખીને ઉભા રહે. નિષદના સ્થાન બેઠા બેઠા કરવામાં આવતા આસનો ગોદોહીકા - ગાયને દોહવાની મુદ્રામાં બેસવું. ઉત્કટુક – સમપાદયુતા – પર્યકાસન - પદ્માસન અર્ધપર્યકાસન - અર્ધપદ્માસાન (૫૩૭

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626