Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 401
________________ ૨૭૨ સુરસુંદરી ચરિત્ર તેના કારણભૂત કર્મ તરફ લક્ષ્ય આપની જરૂર છે. જેથી અન્ય ઉપર રાગદ્વેષ થાય નહીં અને પિતાના આત્માનું અકલ્યાણ પણ થાય નહીં. હે ભદ્ર! શ્રીજિનેદ્રભગવાનની આજ્ઞા માની તું પિતાના કર્મનો ઉછેદ કરવામાં તત્પર થા અને તેમ કરવાથી તારા કર્મને વિલય થશે એટલે આવા દુઃખનો તું ભેગી થઈશ નહીં. એ પ્રમાણે શ્રી કેવલી ભગવાનનું વચન સાંભળી તે ધનપતિ વણિક સમજી ગયો કે; આ સંસારવાસ પ્રાણુંએને દુઃખદાયક થાય છે. મનુષ્ય ભવ પામીને આત્મ સાધનમાં ઉઘુક્ત થવું એજ માનવજાતિનું મુખ્ય કર્તવ્ય છે. એમ પ્રતિબંધ પામી પોતે વિનયપૂર્વક કહેવા લાગે. હે ભગવન્! હું આપની આજ્ઞા માગું છું કે, સંસારના ભયને ઉછેદ કરનારી એવી મુનિ દિક્ષા આપ. મને આપો. ત્યારબાદ મુનિએ પણ તેને ભાવ જાણું તે જ વખતે તેને સર્વપાપરૂપ મળને દૂર કરવામાં પ્રબળ એવી. મુનિ દીક્ષા આપી. શ્રમણદીક્ષા લીધા બાદ તે ધનપતિ મુનિ સર્વ સાધુ ગુણેમાં સારી રીતે પ્રવીણ થયા અને નિરવા

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450