Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 440
________________ પરિશિષ્ટ છે. તે વિરૂદ્ધ કે આડે માર્ગે જવું જોઈએ નહિં તથા વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ, કે જેઓ ત્યાં (ગુજરાતમાં છે, તેમના હાલની ખબરદારી કરી, જ્યારે ભાનુચ અને સિદ્ધિચંદ્ર ત્યાં આવી પહોંચે ત્યારે તેમની સાર સંભાળ રાખી જે કામ કરવાનું તેઓ રજૂ કરે, તેને સંપૂર્ણ કરી આપવું જોઈએ, કે જેથી તેઓ છત કરનારા રાજ્યને હમેશાં (કાયમ) રહેવાની દુઆ કરવામાં સુખી મનથી કામે લાગેલા રહે. વળી ઉના પરગણામાં એક વાર્ત છે, કે જ્યાં તેમણે પોતાના ગુરૂ હીરજીનાં પગલાં સ્થાપન કર્યા છે, તેને જૂના રિવાજ પ્રમાણે વેરા વિગેરેથી મુકત જાણી તે સંબંધી કંઈ હરકત કે અડચણ કરવી નહિં. લેખ (થ) તા. ૧૪, શહેરીવર મહીને, સને ઈલાહી ૫૫. પેટને ખુલાશે. - મહીને ફરવરદીન; તે દિવસો કે જે દિવસમાં સૂર્ય એક રાતમાંથી બીજી રાશીમાં જાય છે; ઈદને દિવસ, મેહરના દિવસે; દરેક મહીનાના રવિવારે; તે દિવસ કે જે સૂફિયાના દિવસની વચમાં આવે છે; રજબ મહીનાને સેમવાર; અકબર બાદશાહના જન્મને મહીને-જે આબાન મહીને કહેવાય છે, દરેક શમશી (Solar ) મહીનાને પહેલે દિવસ, કે જેનું નામ એમજ છે, બાર બરકતવાળા દિવસે, કે જે શ્રાવણ મહીનાના છેલ્લા છ દિવસ અને ભાદરવાના પહેલા જ દિવસે છે. અલાહુ અકબર. નકલ અસલ મૂજબ છે. સિકકે. (આ સિક્કાના અક્ષર વાંચી શકાતા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472