Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 494
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર જિન સ્તવન. મહાવીરજી મુજ માયાળુ રે. એ રાગ. સિદ્ધારથ સુત ! સુખકંદાર, વીર જીણુંદા. ભવિચાતક ચિત્તહર ચંદા રે, ત્રિશલાના નંદા-એ ટેર. દયાના દરિયા ! દશમા દેવલોકથી ચવિયા, ક્ષત્રીકુંડમાં અવતરીયારે વીર. બાળુડા પ્રભુજી ! બાળપણે બળવંતા, જગજીવનજી જયવંતારે. ...વીર. મેહનજી ! મહારા, માતાની ભક્તિમાં રાતા, નંદિવર્ધનના ભ્રાતા રે.......... ...... ...વીર. પ્રિયતમ પ્રભુ! પ્યારા, પરણ્યા યશોદા નારી, જે પૂર્ણ પતિવ્રત ધારીરે ...... ........ વૈરાગી હાલા! ત્રીશ વર્ષ થયા ત્યાગી, બન્યા શિવરમણના રાગી....... .........વર. ત્રિભુવનના તારક ! તપ તપીયા બહુ ભારી, નવરજી ! છે જયકારી રે.... ...વીર. લટકાળા ! લટકે, ચંદનબાળાને તારી, તુજ મુખડા પર જાઉં વારીરે. વારીરે... ........વીર. કેવળ ગુણવંતા ! કેવળજ્ઞાનને પામી, થયા શિવરમણના સ્વામી રે... ......વીર. શરણે હું આવ્યું, સહાય લેવાને તમારી, સ્વીકારે અરજી અમારી રે..... ....વીર. મહાવીર પ્રભુ! મહારા, હૃદય મંદિર માંહી રહેજે, શુભ અછત અમર પદ દેજે રે . .વીર. ૐ શાંતિઃ રૂ – – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497