Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શિથીલતા વડે આલેખી ન શકાયાથી-ગુમાવ્યાં છે તે છતી શક્તિએ હવે પણ તેમ ન બને તે માટે શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરે આ સુખસાગર ગુરૂગીતા ’ તથા તેઓના ગુરૂવર્યાનાં જીવન ચરિત્રા પદ્માવલિ સાથે મંડળ દ્વારા પ્રકટ કરાવી માળ ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. કેમકે મળે પ્રકટ કરેલા ગ્રન્થમાં આજે એક ઉપયેાગી ગ્રન્થના વધારા થવા પામ્યા છે. આ ગ્રન્થ તપાગચ્છસાગરશાખા સબંધી હકીકત જાણુવાની જીજ્ઞાસાવાળા તથા ભક્ત શ્રાવકા માટે અત્યંત ઉપયોગી છે તથા અન્યજનાને પણ ગુણાનુરાગદષ્ટિએ અત્યંત ઉપયોગી અને તેમ છે. પ્રભુ મહાવીરના શાસનમાં તેમની પઢે સુધર્માં સ્વામિજી થયા ત્યારથી આર‘ભીતે તપાગચ્છીય સાગરશાખામાં વર્તમાન સમય સુધીની-૨ મી પાર્ટ બિરાજતા શાસ્ત્ર વિશારદ્ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરીશ્વરે ગુરૂપટ્ટાવલિ આપી છે. તેમણે ૮મી પાટે થયેલા શ્રીમાન્ મયાસાગરજી મહારાજ, ૬૯ મી પાટે થયેલા શ્રીમાન નેમિસાગરજી મહારાજ, ૭૦ મી પાર્ટ થયેલા શ્રીમદ્ રવિસાગરજી મહારાજ, તથા ૭૧ મી પાટે થયેલા શ્રીમદ્ સુખસાગરજી મહારાજનાં જીવન ચિત્રા ઘણી જાણવા યોગ્ય હકીકતા સાથે આ ગ્રન્થમાં આલેખ્યાં છે. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 306