Book Title: Stuti Tarangini Part 03
Author(s): Bhadrankarsuri
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦ હે ઋષભદેવ પ્રભુ! તમને સેવે છે. બે બાજુ ધરાતા ચામર વડે જાણે બે રૂપે ગંગા નદી ન વહેતી હોય, જટાના રૂપે જાણે યમુના નદી ના આવી હોય..આવી અનેક નવીન નવીન ઉપમાઓ સ્તુતિ ચતુર્વિશતિકામાં શોભે છે. (પૃ. ૨૬૬) તુતિ ચતુર્વિશતિકા 2ષાલંકાર ગતિ છે. પ્રથમ સ્તુતિમાં વર્ણન તે બ્રહ્માનું જ દષ્ટિ ગોચર થાય છે. પણ વિશેષથી જુઓ તો ઋષભદેવ પ્રભુની સંતુતિ દેખાય છે. આવા અનેક શ્લેષાલંકારોથી ભરપુર સ્તુતિ ચતુર્વિશતિકા છે. મહેશ્વરાદિ ૨૭ શ્લેષ ગર્ભિત ચતુવિંશતિ જિન સ્તુતિએ બહુ જ ભાવાત્મક છે. ૨૭ ઉપમાઓથી જે ષ કર્યો છે તેને લોક પણ રચવામાં આવ્યો છે. (પૃ. ૩૩૯) ईशांभोधि-सरोंशुमत्-कुलिशभृभौमेन्दुगंगारया, श्री सूधीशबुधार्किमानसफणिस्वाम्यब्दजीवासितैः । रैराकुंभजलक्ष्मणाब्धिसदनस्कंदाद्रिराट्पशुभिद , રાજાનપુત્રોમાનિ. મા તુત. viતુ તઃ પૂ.૩૪૫ વ્યાકરણની પ્રક્રિયામય રચનાઃ પૂજ્ય જિનમંડન. ગણિ પ્રણત શ્રી ચતુર્વિશતિકાનું અનુશીલન કરીએ તો જરૂર વિજ્ઞાત થશે કે કવિએ પ્રત્યેક પદમાં કેવી-કેવી પ્રક્રિયાઓનું સંજન કરી કેવી સુંદર રચના કરી છે. જેમકે નૃતીય શ્લોક વાંચતા જ આપણને તે શરત ચરત્યુનત્તર કવિ જિગાર મત કેવી ગૌરવવંતી રચના છે. તે ખ્યાલ આવશે. કલ્યાણક સ્તુતિએ : સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓમાં વિશિષ્ટ રચના વડે પ્રભુના કલ્યાણકની ભવ્ય ગુંથણ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 446