Book Title: Siddhant Lakshan Part 02 Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 5
________________ પૂ. પં. પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની પ્રેરણાને ઝીલીને હવે.. | ' દેશ વિદેશમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધના કરાવવા માટે યુવાનોની સાથે તપોવનીઓ સુસજ્જ જૈન સંઘના અગ્રણી માનનીય ટ્રસ્ટીવ ! આપના ગામ કે નગરમાં જો પવાધિરાજ પર્યુષણપર્વની આરાધના કરાવવા માટે પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો તે માટે અમારા યુવાનો તથા તપોવની બાળકોને દર વર્ષે જરૂરથી બોલાવજો. આ યુવાનો તથા તપોવનીઓ આપના જૈન સંઘમાં (૧) અષ્ટાલિકા તથા કલ્પસૂત્રની પ્રતનું સુંદર વાંચન કરશે. (૨) રાત્રે પરમાત્મભક્તિમાં બધાને રસતરબોળ કરી દેશે. (૩) બન્ને ટાઈમના પ્રતિક્રમણ વિધિ-શુદ્ધિપૂર્વક કરાવશે. (૪) શ્રીસંઘના ઉલ્લાસ પ્રમાણે રસપ્રદ વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે. જો આપના સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો જ નીચેના સરનામેથી ફોર્મ મંગાવીને ભરીને અમને મોકલી આપો. નમ્ર સૂચના ફોર્મ ભરીને મોકલવાનું સરનામું આરાધના કરાવવા પર્યુષણ વિભાગ સંચાલક શ્રી શ્રીયુત લલિતભાઈ ધામી , રાજુભાઈ આવનારને ગાડીભાડું વગેરે C/o. તપોવન સંસ્કારપીઠ શ્રી સંઘે બહુમાનરૂપે મુ. અમીયાપુર, પોસ્ટ : સુઘડ ગાંધીનગર - ૩૮૨૪૨૪. આપવાનું રહેશે. ફોન : ૦૭૯-૩ર૦૬૨૦૩Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 214