Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 432
________________ GGFGGFGGGGGGGG વૃદ્દોના કથનાનુસાર સાધુ હિતશિક્ષા ૧ લુણાનું પાણી તડકામાં ન પરઠવવું તેમજ લુણું તડકે ન સુવવુ.. ૨ ઈંડાસણ ઉભું* ન મુકવુ., એક સાથે એ કે અધિક ઈંડામ્રળુ ન ટાંગવા, પાટલા ઉભા ન મુવા. ખલવણુ હાથેાહાય લેવુ* કે દેવુ નહિ. ૩ કાજે લીધા વગરની ભૂમિ સથારા કે ગેાચરી માટે સ્વાધ્યાય કરવા કે એસવા માટે ક્રામ ન લાગે, ઇરિયાવહી પરિક્રમી જો લેવા જોઈએ, તેમજ વસ્ત્ર-પાત્ર પણ પડિલેહણ કર્યા હાય તેજ વાપરવાં. ૪ વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણાઢિ આવશ્યક ક્રિયા કરતાં ખેલવુ* નહિ. વાપરતાં જરૂર પડે તે સુખ શુદ્ધ કરી માલવુ', ૫ પ્રતિક્રમણ કરતાં છ આવશ્યક સુધી લઘુનીતિ કરવા ન જવું કે કંઈ પણ અન્ય કાર્ય કરવુ નહિ. ૬ ગેાચરી–પાણી દૂર જનાર સાધુને તેમજ અજાણ્યા ઘરે-જ્યાં બહુ સાધુ-સાધ્વી ન જતાં હાય ત્યાં–જનારને ઘણી નિર્જરા થાય, દાન-સ‘સ્કાર ટર્ક-વૃદ્ધિ પામે છે. ઘણા સાધુ-સાધ્વી જ્યાં જતા હાય તે ઘરે વગર કારણે ન જવું. આખા દિવસમાં એક ઘરે એકથી વધારે વાર ન જવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442