Book Title: Shantina Swarupo
Author(s): Homi Ghala
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ આંતરધર્મ ચળવળનું સામર્થ્ય આંતરધર્મ ચળવળના પ્રબળ હિમાયતી હોમી લાલા કહે છે, આંતરધર્મ સંવાદથી વિવિધ યોજનાઓ માટે આંતરધર્મ સહયોગ પ્રાપ્ત થવો જોઈએ. તદુપરાંત તે આધ્યાત્મિકતા વધારનારો. અનુભવ હોવો. જોઈએ.' યુવાવર્ગને પ્રોત્સાહન શાંતિનો આરંભ - પરિવારથી વાલીઓએ ઘરમાં પ્રેમ અને શાંતિનાં મૂલ્યોનું સંવર્ધન નાનપણથી જ થાય તેમ કરવું જોઈએ, બાળકોનાં મનમાં સમાજ પ્રત્યે કર્તવ્યભાવના જગાડવી જોઈએ. શાંતિ એટલે સંઘર્ષનો અભાવ નહિ પરંતુ રોજબરોજની - વાસ્તવિકતા. 22

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74