Book Title: Shah Sodagar Jamal Author(s): Madhavrav B Karnik Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 4
________________ વિદ્યાર્થી વાચનમાળા–૮ અને ભવ્ય આલાશાન ઈમારત ખુલ્લી મૂકી દીધી. વીજળીની રોશનીથી મકાન ઝળાંહળાં થઈ ગયું અને જ્યાં ત્યાં સિંધિયા વહાણવટી કંપની (સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની) ની અમર કીર્તિના વિજયડ કા વાગી રહ્યો. પેઢીની આ સફળતા માટેતેના સંચાલકા અને વ્યવસ્થાપકાની યશેાંગાથાઓ ગવાઇ રહી. ૨ 131350 પણ એ બધાની પાછળ—એ બધી કીર્તિના પાયામાં એક વેપારી વીરની બહાદુરી છુપાયેલી હતી. એ મર્દ વેપારીએ આ વેપારી પેઢીને જબરી ખાટ ખાઇને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી હતી, એ વેપારવીર તે જ સર અબ્દુલ કરીમ જમાલ. ( ૨ ) ગૂજરાતની પનેાતી ભૂમિએ અનેક માનવરત્નાને જન્મ આપ્યા છે. એ જ ગૂર્જરભૂમિએ જમાલ શેઠને પણ જન્મ આપ્યા હતા. સારઠને પાદરે આવેલી જામનગરની સુંદર નગરી, એ જમાલ શેઠની જન્મભૂમિ. નાનપણમાં તે આ ભૂમિના ખેાળામાં રમેલા. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28