Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 246
________________ મિથ્યાત્વગુણઠાણે... એકે૦ પ્રાયોગ્ય ૨૩/૨૫/૨૬ના બંધના કુલ - ૪૦ ભાંગા, વિકલે૦ પ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ના બંધના કુલ - ૫૧ ભાંગા, તિર્યંચપંચે૦ પ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ના બંધના કુલ - ૯૨૧૭ ભાંગા, મનુષ્ય પ્રાયોગ્ય ૨૫/૨૯ના બંધના - ૪૬૦૯ ભાંગા, દેવ પ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા, નરક પ્રાયોગ્ય-૨૮ના બંધનો - ૧ ભાંગો, કુલ - ૧૩૯૨૬ ભાંગા ઘટે છે. બાકીના ૧૯ ભાંગા ઘટતા નથી. કારણ કે, મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ સમ્યક્ત્વી દેવ-નારકો જ કરી શકે છે. એટલે મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ ભાંગા ઘટતા નથી. દેવપ્રાયોગ્ય-૨૯નો બંધ સમ્યક્ત્વી મનુષ્યો અને ૩૦/૩૧નો બંધ અપ્રમત્તસંયમી જ કરે છે. એટલે ૨૯/૩૦/ ૩૧ના બંધના ૮ + ૧ + ૧ ૧૦ ભાંગા ઘટતા નથી અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. એટલે કુલ ૮ + ૧૦ + ૧ = ૧૯ ભાંગા ઘટતા નથી. સાસ્વાદને બંધસ્થાન-બંધભાંગાઃ = મિથ્યાત્વગુણઠા નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિનો બંવિચ્છેદ થતો હોવાથી સાસ્વાદનગુણઠાણે નરકપ્રાયોગ્ય, એકેન્દ્રિયપ્રાયોગ્ય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય અને અપર્યાપ્તપ્રાયોગ્યબંધ થતો નથી. તથા આહારકદ્ધિક અને જિનનામનો બંધ થતો નથી. એટલે સાસ્વાદન ગુણઠાણે... સંશીતિર્યંચ-મનુષ્યો.....દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. ચારેગતિના જીવો... સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. ચારેગતિના જીવો... મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. સાસ્વાદનગુણઠાણે છેવટ્ટુ અને હુંડક બંધાતું નથી. તેથી તિર્યંચ પંચે૦પ્રાયોગ્ય ૨૯ના બંધે ૫(સંઘયણ) × ૫(સંસ્થાન) × ૨૩૭

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306