________________
जो णिहदमोहदिट्ठी आगमकुसलो विरागचरियम्मि । अन्मुष्टिदो महप्पा, धम्मोत्ति विससिदो समणों ॥९२॥
જે દર્શનમેહને નાશ કરનારા છે, જિનપ્રણીત સિદ્ધાંતના જ્ઞાનમાં પ્રવીણ છે અને વીતરાગ ચારિત્રમાં સાવધાન છે, તે જ મહાત્મા સાધુ ધર્મરૂપ છે એમ વિશેષરૂપથી કહેવાય છે.
जो णिहदमोहगंठी रागपदोसे खवीयसामण्णे । होज् समसुहदुःखो सो सोक्खं अक्खयं लहदि ॥१०३-२॥
જે મેહની ગ્રંથીને ક્ષય કરીને સાધુપદમાં સ્થિત થઈ રાગ દેષને દૂર કરે છે અને દુઃખ તથા સુખમાં સમભાવને ધારણ કરે છે તે જ અવિનાશી સુખને પામે છે,
जो खविदमोहकलुसो विसयविरत्तो मणो णिभित्ता । समवढिदो सहावे सो अप्पाणं हवदि धादा ॥१०४-२॥
જે મહાત્મા મોહરૂપ મેલનો ક્ષય કરીને, પાંચ ઇન્દ્રિયેના વિષથી વિરક્ત થઈને, મનને રોકીને ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાથી સ્થિર થઈ જાય છે તે જ આત્માના ધ્યાતા થાય છે. इहलोगणिरावेक्खो अप्पडिबद्धो परम्मि लोयम्मि । जुत्ताहारविहारो रहिदकसाओ हवे समणो ॥२६-३॥
જે મુનિ આ લેકમાં વિષયેની અભિલાષાથી રહિત છે, અને પરલોકમાં પણ કઈ પદની ઈચ્છા રાખતા નથી, યોગ્ય આહાર વિહારના કરનાર છે, કષાય રહિત છે તે જ શ્રમણ છે. पंचसमिदो तिगुत्तो पंचेंदियसंबुडो जिदकसाओ। दसणणाणसमग्गो समणो सो संजदो भणिदो ॥४०-३॥
જે મહાત્મા પાંચ સમિતિના પાળનાર છે, ત્રણ ગુપ્તિના ધરનાર છે, પાંચ ઇન્દ્રિયોને વશ રાખનાર છે, કષાના વિજયી છે. અને